SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ છંદનું નામ અનુષ્ટપુ; રાગ=દર્શન દેવદેવસ્ય (પ્રભુ સ્તુતિ). નમોડસ્તુ વદ્ધમાનાય, નમો-સ્તુ વર-ધ-માના-ચ, શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ, સ્પર્ધ્વમાનાય કર્મણા સ્પ ર્ધ-માના-ચ કર-મણામાં ૧. કર્મની સાથે સ્પર્ધા કરનાર, તજ્જયા-વાસ-મોક્ષાય, તજ-જયા-વાપ-ત-મોકષાય, ૨. તે (કર્મ)ને જીતીને મોક્ષ પામેલા, વળી પરોક્ષાય કુતીથિનામ llll પરોકષાય કુતીર-થિનામ ll ૩. મિથ્યાત્વીઓની દષ્ટિથી દૂર એવા. ૧. અર્થ :- કર્મની સાથે સ્પર્ધા કરનાર અને તે કર્મને જીતીને મોક્ષને પામેલા અને મિથ્યાદૃષ્ટિની દ્રષ્ટિથી દૂર એવા શ્રી વર્ધમાન (મહાવીર) સ્વામીને નમસ્કાર થાઓ. ૧. સિદ્ધમાનાર્ય કમણિ | ‘નમોડસ્તુ વદ્ધમાનાય' બોલતાં, અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત શ્રી પ્રભુને જોઈ શિર નમાવી વંદન કરવું ‘સ્પર્ધ્વમાનાય કર્મણા' બોલતાં, તwયાવાપ્ત મોક્ષાય પ્રભુને કર્મ સાથે લડતા અર્થાત કર્મના ઉપદ્રવી (દા.ત. દુષ્ટ દેવથી મસ્તકે ઠોકાતું કાળચક્ર, સિંહ વાઘના આક્રમણ-સર્પદંશ, પગ વચ્ચે અગ્નિ આદિ) વખતે અણનમ ચિત્તસમાધિથી ઉભેલા જોવાના. ‘ તયાવાપ્ત મોક્ષાય’ બોલતાં એ ઉપદ્રવોમાં અદભુત ઉપશમ-સમતા રાખી. કર્મધ્વંસ કરી મોક્ષ પ્રાપ્ત કરતા જેવાના. કુતીર્થનામું ‘પરોક્ષાય..' બોલતાં, મિથ્યાદર્શનીઓ પ્રભુથી મોં ફેરવી લેતા, પ્રભુને જોઈ નહિ શક્તા હોય - વાણીતુ વાદ્ધમાનાર એવા પ્રભુ જોવાના. ૧. પરોક્ષાયા છંદનું નામઃ ઓપચ્છન્દસિક. રાગઃ વંદેમાતરમ-સુજલામ-સુફલામ” (દેશ-ગીત) યેષાં વિચાર-વિંદ-રાજ્યા, યેષામ-વિકચાર-વિન–દ-રાજ-ચા, ખીલેલા કમળોની શ્રેણીથી જે તીર્થકરોના જ્યાયઃ ક્રમ-કમલાવલિ દધત્યાા જ્યા-યઃ-ક્રમ-કમલા-વલિમ વખાણવા લાયક ચરણરૂપ કમળની શ્રેણી -દધત-યામાં તેને ધારણ કરે છે, તેથી સૌરિતિ સંગત પ્રશસ્ય, સદૃશૈ-રિતિ સ–ગતમ્ સરખાની સાથે સરખાનું મળવું, એ ઘણું -પ્ર-શ--યમ્, વખાણવા લાયકકથિત સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ ||રા કથિ-તમ્ સન્તુ શિવાય કહેલું છે, તેવા જિનેશ્વરો મોક્ષને માટે તે જિ-ને-દ્રાઃ III થાઓ. ૨. “યેષાં વિકચાર..' બોલતાં અર્થ :- જે (જિનેશ્વરો)ની વખાણવા આપણી સામે અનંતા તીર્થકર દેવા લાયક ચરણકમળની શ્રેણીને ધારણ કરતી, છે, એમના ચરણ કમળ આગળ. એવી વિકસ્વર કમળોની શ્રેણીનું સરખાની કમળોની પંક્તિ છે, એની | સાથે મળવું, તે વખાણવા લાયક કહેલું છે. તે અપેક્ષાએ પ્રભુ ચરણ કમળ પંક્તિ જિનેશ્વરો મોક્ષને માટે થાઓ. ૨. અધિક સુંદર છે, છતાં કમળ. તરીકે બંને સમાન હોઈ કમળપંક્તિ બોલે છે કે “સમાનની સાથેનો અમારો યોગ પ્રશંસનીય છે.” આવા પ્રભુ શિવ-મોક્ષ કલ્યાણ માગવાનું. ૨. ચેષાં વિકચારવિન્દરાજ્યની ૯૦ For Private & Personal use only www.jaimeltbrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy