SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ો પમો પ્રશ્ન નં. ૯. દેવ વંદનમાં ૧૨ અધિકારો ક્યા-ક્યા છે ? ઉત્તર : | અધિકાર નો ક્રમ | કોને વંદન-સ્મરણ થાય છે? ૧લો. ભાવ-જિન દ્રવ્ય-જિન ૩ો ચૈત્યસ્થાપના-જિન ૪થો નામ-જિના ત્રણે ભુવનના સ્થાપના-જિન વિહરમાન-જિના ૭મો શ્રુત જ્ઞાન સર્વ-સિદ્ધ ભગવંતો મો. તીર્થાધિપતિ શ્રીવીર ભગવાન ૧૦મો. ઉજ્જયંત (ગિરનાર) તીર્થ ૧૧મો અષ્ટાપદ તીર્થ ૧૨મો સમ્યગ્દષ્ટિ દેવસ્મરણ કયા પદથી થાય છે? ‘નમુત્યુë થી જિઅભયાણં' સુધી જે અ અઈયા સિદ્ધા ‘થી’ તિવિહેણ વંદામિ' સુધી અરિહંત-ચેઈઆણં સૂત્ર લોગરસ સૂત્ર સવ્વલોએ. શ્રી પુખર-વર-દીવથી નમંસામિ' સુધી. ‘તમતિમિર થી અંતિમ’ સુધી સિદ્ધાણં બુદ્ધાણં થી સવ્વસિદ્ધાણં' સુધી ‘જો દેવાણ...થી નરં વ નારિ વા’ સુધી ઉર્જિતસેલ થી નમંસામિ' સુધી ‘ચત્તારિ-અટ્ટથી દિસંતુ' સુધી ‘વેયાવચ્ચગરાણ થી કરેમિ કાઉસ્સગ્ગ' સુધી. ૮મો છે ? પ્રશ્ન નં. ૧૦. ચાર ખમાસમણમાં ‘ભગવાહં’ આદિનો શું અર્થ છે પ્રશ્ન નં. ૧૩ . અહી ત્રીજું આવશ્યક એવા (વાંદણાં) આપવાનો હેતુ શું છે ? ઉત્તર : ભગવાન હં'નો અર્થ “અરિહંત અને ઉત્તર :- ૩૨ દોષ રહિત અને ૨૫ આવશ્યક સહિત સિદ્ધભગવંત', ‘આચાર્યહં’નો અર્થ ‘આચાર્ય વાંદણા, પૂ. ગુરુભગવંતને કાઉસ્સગ્નમાં ધારેલ ભગવંત', ‘ઉપાધ્યાયહં' નો અર્થ ‘ઉપાધ્યાય મોટા-નાના અતિચારના નિવેદન પહેલાં ભગવંત’ અને ‘સર્વસાધુહં'નો અર્થ ‘સર્વ વિનય-બહુમાન માટે અપાય છે. સાધુભગવંત'ને નમસ્કાર થાઓ. પ્રશ્ન નં. ૧૪ –“સબ્બસવિ દેવસિઅ...ઈચ્છાકારેણ...' સૂત્ર પ્રશ્નનં. ૧૧. “સબૂસ્તવિ દેવસિઅ' સૂત્રને પ્રતિક્રમણનું બીજ ક્યા હેતુથી બોલાય છે? સૂત્ર શા માટે કહેવાય છે ? ઉત્તર : આ સૂત્રમાં દિવસના મન-વચન-અને કાયાના ઉત્તર : મનના દુશ્ચિતવનની, વચનના દુર્ભાષણની અને સર્વ અતિચારનો સંગ્રહ હોવાથી પૂ. ગુરુભગવંત કાયાની કુચેષ્ટાની આલોચના આ લઘુસૂત્ર દ્વારા પાસે પ્રાયશ્ચિત્ત મંગાય છે અને ગુરુભગવંત કરવામાં આવી છે અને આનો વિસ્તાર જ ‘પડિક્કમેહ’ કહેવા દ્વારા તે અતિચારોના પ્રતિક્રમણની ક્રિયામાં કરવામાં આવેલ છે. તેથી પ્રાયશ્ચિત રૂપે પ્રતિક્રમણ કરવાનું કહે ત્યારે જ આ સંક્ષિપ્ત સૂત્રને બીજ સૂત્ર કહેવાય છે. ‘ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહેવું. પછી ૧૦ પ્રશ્ન નં, ૧૨, પાંચેય આચારમાં સૌ પહેલાં ચારિત્રાચારની શુદ્ધિ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પ્રતિક્રમણ નામનું બીજુ માટે૮ ગાથાનો કાઉસ્સગ્ગકેમ કરાય છે? પ્રાયશ્ચિત્ત કરવામાટે યોગમુદ્રા પૂર્વક વીરાસને ઉત્તર : મુક્તિ માટે નજીકનું કારણ અને પાંચેય બેસી, સમભાવમાં રહીને, ઉપયોગ સહિત, આચારમાં પ્રધાન-શ્રેષ્ઠ હોવાથી દિવસ સંબંધી મનથી પદે પદે સંવેગની પ્રાપ્તિ કરતાં, ડાંસલાગેલા દોષોમાં સહુ પહેલાં ચારિત્રાચારની શુદ્ધિ મચ્છરઆદિના દંશ પરિષહને ગણકાર્યા વિના માટે આઠ ગાથાનો કાઉસ્સગ્ન કરાય છે. પૂજ્ય બોલે. મહાત્માઓ સાધુજીવનને અનુલક્ષીને પ્રશ્ન નં. ૧૫, પૂજ્ય મહાત્માઓ શ્રમણ સૂત્ર' બોલે તે પહેલા શ્રી સયણા...’ની એક ગાથા એક વાર ચિંતવન નવકારમંત્ર, કરેમિ ભંતે !, ચત્તારિ કરે છે. પંચાચારની ગાથાના ચિંતવન વખતે મંગલ,ઈચ્છામિ પડિક્કમિઉં, અને ઈરિયાવહિયં શ્રાવકોએ પોતાને લાગેલા અતિચારોને, પૂ. સૂત્ર કયા હેતુથી બોલે છે ? મહાત્માઓએ એક ગાથાના ચિંતવન વખતે ઉત્તર : બધા કાર્યો પંચપરમેષ્ઠિ ભગવંતને નમસ્કાર લાગેલા અતિચારોને મોટા-નાના ક્રમમાં કરવાપૂર્વક કરવાનાં હોય છે, માટે પ્રારંભમાં શ્રી ગોઠવવા જોઈએ અને “દેવસિઅ આલોઉં ?'ના નવકારમહામંત્ર બોલે છે. સમતા ભાવમાં સ્થિર આદેશ વખતે ક્રમસર મોટા-નાના અતિચારોનું થઈને પ્રતિક્રમણ કરવું જોઈએ માટે ‘કરેમિ ભંતે' પૂ. ગુરુભગવંતને નિવેદન કરવું જોઈએ. સૂત્ર બોલે છે. પછી માંગલિક માટે “ચરારિ ૨૩૦ Jain Education International For Private Personal Use Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy