SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સામાયિક દંડક’ સૂત્રના શ્રવણ (સાંભળતી) અને બોલતી વખત ની વિનમ્ર મુદ્રા. મૂળ સૂત્ર કરેમિ ભંતે ! સામાઇનું, સાવર્જા જોગં પચ્ચખામિ; જાવ નિયમં પજુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ, અપાણે વોસિરામિ, ૧ અશુદ્ધ શુદ્ધ સાવર્જ સાવર્જ નિયમ નિયમં તવિએણે િિવણ પદ્મિમિ પડિક્કમામિ ૧૦ શ્રી કરેમિ ભંતે ! સૂત્ર' શ્રી કરેમિ ભંતે । સૂત્ર વિષયઃ આદાન નામઃ ગૌણ નામ ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉચ્ચારણમાં સહાયક કરે-મિ-ભન-તે ! સામા-ઇ-મું, સાવજ-જમ્મુ-જોગમ્ પય્-ચ-ખામિ; જાવ નિય-મમ્ પ–જુ-વાસા-મિ, વિ-હમ્ તિવિ-હે-ણમ્, મણે-ણમ્ વાયા-એ, કાએ-ણમ્, ન કરે-મિ, ન કાર-વેમિ, તસ્ન્સ મનુ-તે ! પડિ-ક્મા-મિ, નિનુ-દામિ - ગરિ-હામિ, Jain Education International • ભંતે !' બોલતી વખતે પ્રશ્ન પૂછતા હોઇએ, તેવો રણકાર નમ્રભાવે લાવવો. • સામાયિકમાં ‘જાવ નિયમં’, પૌષધમાં ‘જાવ પોષહં' અને વાચના – વ્યાખ્યાન શ્રવણ વખતે ‘જાવ સુયં’ (જ્યા સુધી વ્યાખ્યાન-વાચના ચાલે ત્યાં સુધી) બોલાય છે. • પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો જીવનભરનું સામાયિક દીક્ષા ગ્રહણ કરતી વખતે લેતાં હોવાથી તેઓ ‘જાવ નિયમ’ના બદલે ‘જાવજીવાએ’ અને ‘દુવિહં તિવિહેણ’ ના બદલે છ આવશ્યક નો ગર્ભિત (૧) ‘હું સામાયિક કરું છું.' (= કરેમિ સામાઇઅં) શબ્દ દ્વારા સમતાભાવની પ્રાપ્તિ - સામાયિક - આવશ્યક. (૨) ' હે ભગવંતો' = (કરેમિ ભંતે!) શબ્દ દ્વારા ચોવીશે ભગવન્તોની સ્તુતિ = રાઉવીસત્યો-આવશ્યક. (૩) ‘ હે ભગવંતો ! હું તમને નમસ્કાર કરીને પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું.' = (તસ્સ ભંતે !) = વંદન - આવશ્યક. - પચ્ચક્ખાણ સૂત્ર - : (૪) (૫) : o SE os -પા-ણમ વોસિ-રામિ. અર્થ :- હે ભગવંત ! હું સામાયિક કરું છું તેમાં પાપ વ્યાપારનું (સાવધ યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપાવ્યાપારને) સાવધ યોગને હું કરીશ નહિં અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુમગવંતની સાક્ષીએ ગહ કરું છું. એ પાપરૂપ આત્માનોં હું ત્યાગ કરું છું, આ સૂત્રના ગૂઢ રહસ્યો સાવધપ્રવૃત્તિના ત્યાગ સ્વરૂપ પ્રાયઃ શાશ્વત સૂત્ર છે. પદાનુસારી અર્થ હું કરું છું હે ભગવંત ! સામાયિક સાવધ (પાપવાળા)યોગનું પચ્ચક્ખાણ કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું બે રીતે, ત્રણ પ્રકારે (એટલે) મનથી, વચનથી, કાયાથી ન કરું, ન કરાવું. તે સંબંધી હે ભગવંત ! (આત્મસાક્ષીએ) નિંદુ છું (ગુરુસાક્ષીએ) વિશેષ નિંદું (ગર્હા કરું) છું અને એ પાપરૂપ આત્માનો(હું)ત્યાગ કરું છું.૧. તિવિહં તિવિહેણ અને ન કરેમિ ન કારવેમિ'ની સાથે ‘ કરતંપિ અન્ન ન સમન્નુજાણામિ' બોલે છે. - આરંભ - સમારંભનો ત્યાગ સામાયિક લેનાર ગૃહસ્વ કરતો હોવાથી “ સાધુ જેવો' પણ કહેવાય છે. · શ્રી તીર્થંકર પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારે આ સૂત્ર ‘ભંતે’ સિવાય સાધુ યોગ્ય પચ્ચક્ખાણ કરતા હોવાથી અતિ મહિમાવંત કહેવાય છે. તેથી પ્રાયઃ શાશ્વત પણ કહેવાય છે. અર્થ મિભંતે'માં ‘હું પાપોની ક્ષમા માંગુ છું.' (=પડિક્કમામિ)= પ્રતિક્રમણ - આવશ્યક. હું મારા આત્માને આવાં પાપોની ક્ષમા માટે કાયાને સ્થિર કરું છું (=અપ્પાણં વોસિરામિ) = કાઉસ્સગ્ગ - આવશ્યક. (૬) ‘હે પ્રભુ ! હું આ સામાયિકમાં પાપવાળા કામ નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું' (=સાવજ્જ જોગં પરાક્ખામિ) -પચ્ચક્ખાણ-આવશ્યક Only ૭૧ www.anak se sorg |
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy