SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ • આ સૂત્રમાં ‘' અનુસ્વાર (મીંડી) અનેક અક્ષરો સાથે કુલ ૫૦ વાર આવે છે, તેથી પૂર્ણ કાળજી સાથે ઉચ્ચાર કરવો. ૭૦ આ સૂત્રમાં ‘ચ’ ૧૧ વાર આવે છે. તેમાં ૧૦ વાર ‘ચ’નો અર્થ ‘અને’ થાય છે અને ૧ વાર (સુવિહિં ચ પુષ્કૃદંત) નો અર્થ ‘અથવા' થાય છે. ઉચ્ચાર વગેરે અંગે સૂચનો • શ્રી સુવિધિનાથ ભગવાનનું બીજુ નામ પુષ્પદંત' આ સૂત્રમાં છે. બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ૨૪ પ્રભુજીનો સમાવેશ કરાયો છે. તેમાં ‘વંદે’,‘વંદામિ' બોલતી વખતે મસ્તક વિશેષ નમાવવું. ૧. ૨. 3. ૪. ૫. 9. to . શ્રી લોગસ્સ સૂત્રના સાડા ત્રણ વલય અંગે સમજૂતી 4 મૂલાધાર આદિ સાત ચોમાં સાડા ત્રણ વલયના સહારે ચોવીશ તીર્થંકર પરમાત્માનું સ્મરણ કરાય છે. તેમાં પહેલા ચિત્રમાં બતાવ્યા અનુસાર પહેલા વલય માં શ્રી ઋષભદેવ ભગવાન શ્રી શ્રી સુપાર્શ્વનાથ ભગવાન સુધી (સાત ભગવાનનું) સ્મરણ કરીને અંતે ‘ જિર્ણ’ શબ્દ મૂક્યો છે. બીજા વલયમાં શ્રી શરીરના સાત ચક્રો ઉપર સાડા ત્રણ વલયમાં કુંડલિની : ચંદ્રપ્રભસ્વામી થી શ્રી અનંતનાથ ભગવાન સુધી (સાત નામની સૂક્ષ્મ સુષુપ્ત શક્તિને જાગૃત કરવા અને કાર્યોત્સર્ગનું ભગવાનનું) સ્મરણ કરને અંતે “ જિણ’ શબ્દ મૂક્યો છે. ત્રીજા ધાર્યુ ફળ મેળવવા આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. વલયમાં શ્રી ધર્મનથ થી શ્રી નેમિનાથ ભગવાન સુધી, (સાત ભગવાનનું) સ્મરણ કરીને અંતે ' જિણ' શબ્દ મૂક્યો છે. ચોથા અડધા વલયમાં શ્રી અરિષ્ઠ નેમિનાથથી શ્રી વર્ધમાન સ્વામી ભગવાન સુધી, (ત્રણ ભગવાનનું) સ્મરણ કરાય છે. પ્રથમ ત્રણ વલયના અંતે ' જિણ' શબ્દ મૂકેલો હોવાથી અંતિમ (છેલ્લા) ત્રણ ભગવાનને ચોથા અડધા વલયમાં સ્મરણ કરાય છે. નામ મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર મણિપૂર ચક અનાહત ચક્ર વિશુદ્ધ ચક આજ્ઞા ચક્ર સહસ્રાર ચક્ર Jain Education International સાત ચક્રના નામ-સ્થાન અને વલયોમાં ૨૪ ભગવાનનું વિવરણ ૧લું વલય ૨મું વલય ૩મું વલય ઉસભ ધર્મ સંતિ કુટું અર મલિ સ્થાન પાછળના ભાગે નીચે નાભિથી નીચે આગળ નાભિના સ્થાને હૃદયના સ્થાને કંઠના સ્થાને લલાટના સ્થાને શિખાના સ્થાને મજિઅં સંભવ મભિગંદર્ભ સુમઇં પઉમાહ સુપાસ ૧. દર્શન : ૧લું વલય પુરું થતાં સાતમા ભગવાન શ્રી સુપાર્શ્વનાથ પાસે આવ્યા. તેથી સમ્યગ્દર્શનગુણની પાસે આવ્યા. (સુપાર્સ = સારા ની પાસે) શ્રી આદેશ્વર દાદા, શ્રી પદ્મપ્રભુ અને શ્રી ચન્દ્રપ્રભુ ઉચ્ચાર અશુદ્ધ છે. • શ્રી આદીશ્વરદાદા, શ્રી પદ્મપ્રભસ્વામી અને શ્રી ચન્દ્રપ્રભવામી ઉચ્ચાર શુદ્ધ છે. ‘સંભવ-મભિણંદણું ચ' નો ઉચ્ચાર કરતાં ‘સંભવમભિર્ણ દણં ચ’ ન બોલવું. • આ સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ૨૫ નામો દ્વારા ૨૪ ભગવાનનું સ્મરણ કરાય છે. ૨. જ્ઞાન : ર જુ વલય પૂરું થતાં ચૌદમાં શ્રી અનંતનાથ ભગવાન આવ્યા. (અનંત અનંત - જ્ઞાન) • • ચંદúહ સુવિિ સીયલ સીજ્યુંસ સાડા ત્રણ વલયમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના વાસુપુજ્યું વિમલ માંત મુણિસુવ્વયં નર્મિ For Private & Psonal Use ૪મું વલય રિટ્ટનેમિ પાર્સ વદ્ધમાણ ૩. ચારિત્ર : ૩જુ વલય પૂરું થતાં એકવીશમાં શ્રી નમિનાથ ભગવાન આવ્યા. (નમિ=નમ્રતા=સમ્યક્ ચારિત્ર) ૪. તપ : ૪ થું વલય અડધું પૂરું થતા ચોવીશમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન આવ્યા. (મહાવીર = પૂર્ણ તપસ્વી =સમ્યક્તપ) we airnell a hu
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy