SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ છક શ્રી દ્વારા થાળgટા” પ્રતિક્રમણ વખતે મુહપત્તિના ઉપયોગ પૂર્વક બોલતી-સાંભળતી વેળાની મુદ્રા આદાન નામ : શ્રી પહેલે પ્રાણાતિપાત સૂત્ર | વિષય : ગણનામ : અઢાર સઘળાંય પાપસ્થાનકોની પાપસ્થાનક નિક તા) ગુરુસમક્ષ નિવેદના કરી મિથ્થા દુષ્કૃત કહેવું. સૂત્ર મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પહેલે પ્રાણાતિપાત,બીજે મૃષાવાદ, પહેલે પ્રાણા-તિ-પાત, બીજે મૃષા-વાદ, ત્રીજે અદત્તાદાન,ચોથે મૈથુન, ત્રીજે અદ–તા-દાન, ચોથે મૈ-થુન, પાંચમે પરિગ્રહ, છક્રોધ, પાંચ-મે પરિ-ગ્રહ, છ-ઠે ક્રો (ક-રો)-ઘ, સાતમે માન, આઠમે માયા, સાત-મે માન, આઠ-મે માયા, નવમે લોભ, દશમે રાગ, નવ-મે લોભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, અગ-ચાર-મે દ્વેષ(વે-ષ), બાર-મે કલ-હ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, તેર-મે અભયા-ખ્યા-ન,ચૌદ-મે પૈ-શુન-ય, પંદરમે રતિ-અરતિ,સોલમે પર-પરિવાદ, પન-દરમે રતિ-અરતિ, સોલ-મે પર-પરિ-વાદ, સત્તરમે માયા મૃષાવાદ, સત-તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય અઢારમે મિથ-વા–વશયા એ અઢાર-પાપથાનકમાંહે એ અઢાર-પાપ-સ્થા-નક-માંહે માહરે જીવે, જે કોઇ પાપ સેવ્યું હોય, માહરે-જીવે, જે કોઇ પાપ સેવ્યું હોય, સેવરાવ્યુ હોય, સેવતાં પ્રત્યે સેવ-રાવ્યું હોય, સેવતાં પ્રત્યેઅનુમોધુ હોય, અનુ-મોધુ (-યુ) હોય, તે સવિ હુ મન વચન કાયાએ કરી- તે સવિહુ મન વચન-કાયાએ કરીમિચ્છા મિ દુક્કડં. મિચ્છા મિ દુક-ક-ડમ્. અર્થ :- જીવ હિંસા કરવી, તે પ્રાણાતિપાત; અસત્ય વચન પરપરિવાદ; કપટ પૂર્વક જુઠું બોલવું, તે માયા-મૃષાવાદ અને બોલવું, તે મૃષાવાદ; ચોરી કરવી, તે અદત્તાદાન; કામ-વિષય : દેવ-ગુરુ અને ધર્મ ઉપર અશ્રદ્ધારૂપ ડખલ, તે મિથ્યાત્વ-શલ્ય સેવન, તે મૈથુન; ધન્ય-ધાન્ય આદિની મમતા; તે પરિગ્રહ; કહેવાય છે. ગુસ્સો કરવો, તે ક્રોધ; અહંકાર કરવો, તે માન; કપટ-પંપચ : અર્થ :આ અઢાર પાપસ્થાનકમાંથી મારા જીવે (થી) જે કોઈ કરવું, તે માયા; સંગ્રહવૃત્તિ- અસંતોષ, તે. લોભ; (પ્રીતિ)મોહ પાપ સેવ્યું હોય, બીજા પાસે સેવરાવ્યું હોય અને સેવનારની રાખવો, તે રાગ; અરૂચિ (તિરસ્કાર) રાખવી, તે દ્વેષ; કજીયો પ્રશંસા (અનુમોદના-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના - કરવો, તે કલહ; ખોટુ આળ દેવું, તે અભ્યાખ્યાન; ચાડી (=કરણ-કરાવણ-અનુમોદનરૂપ) પાપ ખરેખર મનથી, ખાવી, તે પૈશુન્ય; સુખ આવે ત્યારે હર્ષ કરવો, તે રતિ; દુખ ! વચનથી કે કાયાથી આચર્ચા તે સર્વ મારા પાપ મિથ્યા થાઓ. આવે ત્યારે શોક કરવો, તે અરતિ; પારકી નિંદા કરવી, તે (નિષ્ફળ થાઓ.) ૧૬૬ For Private & Personal use only www.ainel
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy