SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મુંઝવણ અનુભવતાં હોય છે. તરસ્યા રહેવાની શક્તિ ન જ રહે લાભ મળી શકે. કદાચ પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું અને અસમાધિ થવાની શક્યતા રહે ત્યારે તિવિહારનું બિયાસણું કરવાની ભાવના ન હોય તો તિવિહારનું પચ્ચકખાણ પચ્ચકખાણ કરનાર મહાનુભાવે લોટા-ગ્લાસ કે જગ ભરીને કરી શકાય. અન્ય પચ્ચકખાણોમાં પાણી વપરાઈ (પીવાઈ) પાણી ઘટઘટાવી જવાના બદલે ઔષધ સ્વરુપે શક્ય તેટલું ગયેલ હોય અને તેથી વિશેષ તપ કરવાની ભાવના જાગે તો. ઓછું અને ઓછીવાર અને વહેલાસર ગળું ભીનું થાય તેટલું “ધારણા અભિગ્રહ પચ્ચકખાણ' કરી શકાય. દુ:ખતા દ્ધયે પીવાય. લીધેલ પચ્ચકખાણ કરતાં આગળનાં વિશેષ પચ્ચકખાણ | તિવિહાર પચ્ચકખાણ કરવા અસમર્થ છતાં તે તરફ કરી શકાય, પણ તેથી ઓછું પ્રાણાન્ત કષ્ટ પણ ન કરવા આગળ વધવાની પૂર્ણ ભાવના ધરાવનાર મહાનુભાવ કોઈક કાળજી રાખવી જોઈએ. અસાધ્ય રોગના કારણે ઔષધ લીધા વગર રાત્રે સમાધિ ટકે | તિવિહાર કે ચઉવિહાર ઉપવાસનાં પચ્ચકખાણ એક તેમ ન હોય અને ગુરુભગવંત પાસે તે અંગેની નિર્બળતા અને થી વધારે એક સાથે (શક્તિ મુજબ) લેવાથી ઘણો વિશેષ લાભ અસમાધિ થવાના કારણોનું નિવેદન કરીને સંમતિ લીધેલ હોય મળતો હોય છે. એક સાથે ૧૬ ઉપવાસનું પચ્ચકખાણ લેવાય છે. તેવા રાત્રિભોજનત્યાગની ભાવનાવાળા આરાધક ને સૂર્યાસ્ત જૈન ધર્મની પ્રાપ્તિના કારણે જીવનમાં ક્યારેય પહેલાં દુવિહારનું પચ્ચકખાણ અપાય છે. તેમાં શક્ય હોય ત્યાં આચરવાની શક્યતા ન હોય, તેવા અનાચારોનું પચ્ચકખાણ સુધી કાંઈપણ લેવાનું ટાળવા પ્રયત્ન કરે, છતાં લેવું જ પડે તેવા કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. જીવન દરમ્યાન ક્યારેય સંજોગો ઉપસ્થિત થાય તો સૂર્યાસ્ત પછી ઔષધ અને પાણી લઈ પણ તે તે પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચકખાણ ન કરવાના શકે. કારણે તે તે પાપો ના વિપાકોની ભયંકરતા સહન કરવી પડતી સૂર્યાસ્ત પછી જમનારને ચઉવિહાર-તિવિહાર- હોય છે. દુવિહારનું પચ્ચકખાણ ન જ કરાય. તેઓ ગુરુભગવંત પાસે ત્યાગ કરવા યોગ્ય અનાચારો સાત વ્યસન = માંસ, જાણીને ‘ધારણા અભિગ્રહ પચ્ચકખાણ' (જમ્યા પછી કાંઈપણ. મદિરા, જુગાર, પરસ્ત્રી (પરપુરુષ) સેવન, ચોરી, શિકાર અને નહી ખાવાનો અભિગ્રહ) લઈ શકે. તેઓને રાત્રિભોજનનો વેશ્યાગમન, ચાર મહાવિગઈ = મધ (HONEY), મદિરા (દારૂ), દોષ લાગે જ, તેમાં કોઈ શંકા ન કરવી. માખણ (BUTTER) અને માંસ (MUTTON), તરવાનું - પૂજ્ય સાધુ-સાધ્વીજીભગવંતો દીક્ષાગ્રહણ કરે ત્યાંથી (SWIMING), ઘોડે સવારી (HORSE RIDING), ઉડન ખટોલા, જીવે ત્યાં સુધી ગમે તેવા શારીરિક-માનસિક આદિ સંજોગો સર્કસ, પ્રાણી સંગ્રાહલય જોવા જવું (200), પંચેન્દ્રિયજીવનો ઉપસ્થિત થાય તો પણ ક્યારેય ચારેય પ્રકારનો આહાર ન જ વધ, આઈસ્ક્રીમ, ઠંડુપીણું (COOL DRINKS), પરદેશ ગમન કરે. જીવન પર્યત રાત્રિભોજનત્યાગનું છઠુવ્રત પાળે. આદિ, અનાચારોમાંથી શક્ય તેટલી વસ્તુનો ‘ધારણા - પૂ. ગુરુભગવંત પચ્ચકખાણ આપે ત્યારે એક કે બે વાર અભિગ્રહ’ પચ્ચકખાણ દેવ-ગુરુ-આત્મસાક્ષીએ કરવાથી તે તે ખાવાની છૂટ આદિ ના પચ્ચકખાણ ન આપે પણ એકાસણા પાપોથી બચી શકાય છે. શક્ય હોય તો શ્રાવક-શ્રાવિકાગણે પચ્ચકખાણ માં એક ટાઈમ સિવાય અન્ય સમયના ભોજનનો સમ્યકત્વમૂળ ૧૨ વ્રત ગ્રહણ કરવાં જોઈએ. ત્યાગ કરવાનાં પચ્ચકખાણ આપે. તે મુજબ સઘળાંય દિવસ અને રાત સંબંધિત રોજીંદા ઉપભોગમાં આવતી પચ્ચકખાણમાં સમજવું. વસ્તુઓ આદિનું પણ નવકારશી અને ચઉવિહાર પચ્ચકખાણાં | નવકારશીનું પચ્ચકખાણ કરનાર કોઈક સંજોગે લેતી વખતે પરિમાણ કરીને ‘દેશાવગાસિક' નું પચ્ચકખાણા પોરિસી’ કે સાઢપોરિસિ સુધી કાંઈ પણ ખાધા-પીધા વગર કરવું જોઈએ. દેસાવગાસિક પચ્ચકખાણમાં ૧૪ નિયમની રહે અને આગળનું પચ્ચકખાણ ન કરે તો તેને ફક્ત ધારણા કરવાથી તે સિવાયની જગતની તમામ વસ્તુઓના નવકારશી નો જ લાભ મળે. કદાચ સમય વધારે થઈ જતાં પાપથી બચી શકાય છે. સવારે ધારણા કરેલ ૧૪ નિયમોને ખ્યાલ આવે અને આગળનું પચ્ચકખાણ કરે તો તે તે સૂર્યાસ્ત આસપાસ સંકેલીને રાત્રી સંબંધિત નિયમો લેવાના હોય પચ્ચકખાણ નો લાભ મળે. પણ સૂર્યોદય પહેલાં લીધેલા છે. રાત્રિના નિયમો સવારે સંકેલીને નવા લેવાના હોય છે. પણ પચ્ચકખાણ જેટલો લાભ ન મળે. તે સામાયિક કે પૌષધમાં ન સંકેલી કે ન ધારી શકાય. | આયંબિલ-એકાસણું કે બિયાસણાનું પચ્ચકખાણ કરેલ દેવસિઅ અને રાઈઅ પ્રતિક્રમણ ની સાથે દિવસ હોય અને ઉપવાસ કરવાની ભાવના જાગે તો પાણી પીધેલ ન દરમ્યાન આઠ સામાયિક કરવાથી દેસાવગાસિકવ્રત નું પાલન હોય અને ઉપવાસનું પચ્ચકખાણ કરે, તો જ ઉપવાસ નો લાભ થતું હોય છે. મળે. તે જ પ્રમાણે એકાસણાનું પચ્ચકખાણ લીધા બાદ માનવભવમાં જ શક્ય સર્વ-સંગત્યાગ સ્વરુપ આયંબિલ કે લુખી નીવિ કરવાની ભાવના જાગે ત્યારે અને સર્વવિરતિધર્મને (સંયમને) પામવાના લક્ષ્ય સાથે શક્તિ બિયાસણાનું પચ્ચકખાણ લીધા બાદ એકાસણું - આયંબિલ કે ગોપવ્યા વગર યથાશક્ય વ્રત-નિયમ-પચ્ચકખાણ કરવાં લુખીનીવિ કરવાની ભાવના જાગે તો કાંઈપણ ખાધા-પીધા જોઈએ. વગર તે તે પચ્ચકખાણ લીધેલ હોય તો જ તે તે પચ્ચકખાણનો ૧૦૬ Jain Education International For Private & Pet omal Use Only www.jalnelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy