SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાસરમાં પ્રવેશતી વખતે વિધિ • પૂજાની સામગ્રી સાથે પ્રભુજીની દૃષ્ટિ પડતાં જ માથુનમાવી બે હાથ જોડીને ‘નમો જિણાાં” નો ઉચ્ચાર મંદસ્વરે કરવો. વિધાથીએ દફતર, ઓફિસ જનારે પાકીટ - સૂટકેશ-થેલો અને અન્ય કોઈ પણ દર્શનાર્થીએ ખાવા-પીવા-શણગાર આદિની સામગ્રીનો દેરાસર બહાર ત્યાગ કરીને પ્રવેશ કરવો. નિમ્રતા સાથે fiણે જિનાલ લયમાં પ્રવેશ પહેલી નિશીહિ બોલતી વખતે વિધિ દેરાસરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર નિસીહિ ત્રણવાર બોલી પ્રવેશ કરવો. પહેલી - નિસીહિ' બોલવાથી સંસારની તમામ વસ્તુઓનો મન-વચન-કાયાથી ત્યાગથતો હોય છે. દેરાસર સંબંધિત કોઈ પણ સૂચના અને જાતે સફાઈ કામ આદિ કરવાની છૂટ હોય છે. અધિકૃત વ્યક્તિ સૂચન કરે, તે યોગ્ય કહેવાય. આરાધકવર્ગ ખૂબ કોમળતા - મીઠાશ સાથે સૂચન કરી શકે. દેરાસરની શુદ્ધિ-રક્ષણ-પોષણપાલનનું કાર્ય જાતે કરવાથી અનંતગણો ફળ મળે છે. એકવાર ઘંટનાદ પ્રવેશ કરતા કરવો. ‘પહેલી નિસીંહ શ કરતી વખતે * રંગામ જયણી પૂર્વક પ્રદક્ષિણાત્રિક પ્રદક્ષિણાના દુહા પ્રદક્ષિણા આપતી વખતે કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર; રાખવા યોગ્ય કળજી તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતા થકાં, ભવ ભાવઠ દૂર પલાય; મૂળનાયક પ્રભુજીની જમણી દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ બાજુથી (આપનારની ડાબી જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જે દર્શન કાજ; બાજુથી) ઈર્યાસમિતિના રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ પાલન પૂર્વક ત્રણ પ્રદક્ષિણા જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમસુખ હેત; આપવી. જ્ઞાન વિના ગજ જીવડા, ન લહે તત્ત્વ સંકેત, ૪ ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ; શક્ય હોય તો દહેરાસરના ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણ ગેહ. ૫ પૂર્ણપરિસરને અથવા મૂળનાયક પ્રભુજીને અથવા ત્રિગડામાં દર્શન – જ્ઞાન - ચારિત્ર એ, રત્નત્રયી શિવહાર; બિરાજમાન ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર, ૬ પ્રભુજીને પ્રદક્ષિણા આપવી. • શત્રુંજય તીર્થના દુહા બોલવાના બદલે ‘કાલ અનાદિ અનંતથી...” પ્રદક્ષિણા બાદ ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. દુહાઓ ત્રણ પ્રદક્ષિણામાં બોલવા. દુહા મંદસ્વરે ગંભીર અવાજે એકલયમાં ‘સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર'ની પ્રાપ્તિ માટે બોલવા. • પ્રદક્ષિણા આપતી વખતે કપડાં સરખાં કરવાં, આડુ-અવળું જોવું, ઈત્યાદિ કરવાથી આશાતના લાગે. • પૂજાની સામગ્રી સાથે રાખીને ખૂબ કાળજી પૂર્વક જયણાનું પાલન કરવા સાથે પ્રદક્ષિણા આપવી. • પ્રદક્ષિણા ન આપવી અથવા એકજ આપવી અથવા અધુરી આપવી અથવા પૂજા કર્યા પછી આપવી, તે અવિધિ કહેવાય. ૧૧૮ Private Pes O nly librag
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy