SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાનાં વસ્ત્ર થી નાક, પસીનો, મેલ આદિ અશુચિ સાફ કરવાનું કામ ન કરાય. • પૂજાનાં વસ્ત્રો ફક્ત પૂજા માટે વપરાય, સામાજિક આદિ માટે ન વપરાય. • પૂજાનાં વસ્ત્રો રોજે રોજ સ્વચ્છ નિર્મળ પાણીથી ધોવા જોઈએ. ધોયા વગર બીજા દિવસે ન પહેરાય. પૂજાના વસ્ત્રોમાં કાંઈ પણ ખવાય કે પીવાય નહિ અને અશુચિકર્મ લઘુનીતિ આદિ પણ ન કરાય. થઈ જાય તો. પૂજામાં ન પહેરાય. I ગાંઠ માર્યા વગર ધોતીયું આમ પહેરાય કંદોરો બાંધવો જરૂરી આગળ તરફ આ પ્રમાણે પહેરવા પાછળ તરફ આ પ્રમાણે પહેરવા • પૂજાનાં વસ્ત્ર પોતાનાં જ વાપરવાનો : અલગ ગરમસાલ રાખવી. તે • કર્મવશના કારણે મોબાઈલ આદિ આગ્રહ રાખવો. સંસ્થાનાં વાપરવાં ગભારામાં જતાં પહેલા કાઢી નાખવી. : દર્શન કરવા જતાં રાખવો જ પડે, તો. પડે તો ઉપયોગ કરી યોગ્ય સ્થાને : • ઘરેથી સ્નાન કરી ચાલુ ધોયેલાં વસ્ત્ર ; સ્વીચ ઓફ કરવાનું ભૂલવું નહિ. મૂકવાં. પહેરી દહેરાસરે આવી ફરીવાર પૂજાનાં વસ્ત્ર અનેક લાભોનું કારણ પુરુષો માટે લેંગો-ઝભ્ભો, ગંજી,- સ્નાન કર્યા વગર પૂજાનાં કપડા પહેરી : હોવાથી શુદ્ધ ૧૦૦૧, શીક શાલ-સ્વેટર પેન્ટ-શર્ટ, ટીશર્ટ : પૂજા કરવાથી આશાતના લાગે. (રેશમ)નાં જ વાપરવાં. પૂજાનાં વસ્ત્ર આદિ કપડા પૂજામાં ન ચાલે. પૂજા કરવા જતી વખતે ઘડિયાળ- પહેરતાં પહેલા “ૐ હ્રીં ઓં ક્રૌ નમ:' શિયાળા કે ઠંડીના દિવસોમાં સીવેલાં ચાવી-ટોકન આદિ કાંઈ પણ સાથે ન : આ મંત્ર બોલી વસ્ત્રો પર હાથ ફેરવવો. વસ્ત્ર પહેરવાને બદલે પૂજા માટેની : રખાય. પછી વિધિ મુજબ પહેરવા. • પોતાના ઘરેથી લાવેલા લોટાના પાણીથી ખુલ્લી જગ્યાએ પગ ધોવા. સંસ્થામાં રાખેલ પાણીથી પગ ધોતાં પહેલા ‘જમીન જીવજંતુ રહિત છે કે નહિ...' તેની ચોક્કસાઈ કરવી. ગાળેલું પાણી જ વાપરવું. વાસણ ઢાંકેલું રાખવું. પગ ધોતી વખતે એક-બીજા પગના પંજાને પરસ-પરસ ક્યારેય ન કરવા, તેમ કરવાથી પોતાનો અપયશ ફેલાય. • ધોવાયેલ પાણી ગટર- નીલનિગોદ આદિમાં ન જાય, તેની. પૂર્ણ કાળજી રાખવી, • થોડાક જ પાણીનો ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો. જયણાપર્વ ક કરાય લી. સઘળીયે ક્રિયા કર્મ - નિર્જરામાં સહાયક બનતી. હોય છે. પોતાના વૈભવ અને મોભા અનુસાર આડંબર પૂર્વક ઋદ્ધિ સાથે સુયોગ્ય નયનરમ્ય પૂજાની સામગ્રી લઈને જ દહેરાસરે જવું. | દર્શન કરવા જનારે પણ સુયોગ્ય સામગ્રી સાથે રાખવી. જયણાપૂર્વક જિનાલય તરફ ગમના જયણાપૂર્વક પગ શુદ્ધીકરણ ૧૧૭. ww.lonely Jan Education in Legallyate & Personne
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy