SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપડમુખકોશ બાંધવાની વિધિ પ્રભુજીની દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ ઉભા રહીને પૂર્ણતયા આઠ પડ થાય, તેમ મુખકોશ બાંધવો, પછી પાણીથી હાથ શુદ્ધ કરવા. • પુરુષોએ ખેસથી જ મુખકોશ બાંધવો અને બહેનોએ પણ પૂર્ણ આઠ પડવાળો મુખ-કોશ લંબાઈ-પહોળાઈ સાથે ચોરસ સ્કાર્ફના રુમાલથી અષ્ટપડ મુખકોશ આમ આવી રીતે મુખકોશ બાંધવો. તૈયાર કરાયા બંધાય • મુખકોશના આઠ પડથી બન્ને નાસિકા (નાક) અને બન્ને હોઠ ‘ભાવવાહી સ્તુતિઓ” સંપૂર્ણપણે ઢંકાઈ જાય, તેમ જ બાંધવો. દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્, મુખકોશ વ્યવસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોશ નો સ્પર્શ, દર્શન સ્વર્ગ-સોપાન, દર્શને મોક્ષ-સાધનમ્ ૧. | ઉંચો-નીચો કરવો, તે આશાતના છે. જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, ખેસ અથવા રુમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકીને પણ એક શ્રદ્ધા દિલ મહિ, કે નાથ સમ કો છે નહિ; કેસરપૂજા કે પુષ્પપૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના જેના સહારે ક્રોડો તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી, લાગે. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૨. • મુખકોશ બાંધીને જ ચંદન ઘસાય, પૂજા કરાય, આંગી કરાય સંસાર ઘોર અપાર છે, તેમાં ડૂબેલાં ભવ્યને, અને પ્રભુજીના ખોખા-મુગટ આદિ પર પણ આંગી કરી હે તારનારા નાથ ! શું ભૂલી ગયા નિજ ભક્ત ને; શકાય. મારે શરણ છે આપનું, નવિ ચાહતો હું અન્યને, મુખકોશ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. દુહા આદિ તો પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરો શા કારણે? ૩. પણ મન માં ભાવવા જોઈએ. ઉચ્ચાર ન કરાય. જે દ્રષ્ટિ પ્રભુ દરિશણ કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; ; ચંદન ઘસતી વખતે પીવે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૪. રાખવા યોગ્ય કાળજી સુસ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો'ક ક્ષણે, કપુર-કેશર-અંબર-કસ્તુરી હે જગતબંધુ ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિ પણે; આદિ ઘસવા યોગ્ય દ્રવ્ય કોરા જનમ્યો પ્રભુ તે કારણે, દુ:ખ પાત્ર આ સંસારમાં, હાથે સ્વચ્છ-વાટકીમાં કાઢી આ ભકિત તે ફળતી નથી, જે ભાવ શૂન્ય આચારમાં. ૫. લેવા. સુખડ પણ પાણીથી સ્વચ્છ કરવો. • મુખકોશ બાંધ્યા પછી ઓરસીયા નો સ્પર્શ કરવો. શુદ્ધ જલ એક સ્વચ્છ વાટકીમાં ગ્રહણ કરવું. • ઓરસીયો સ્વચ્છ થાય પછી કપૂર (બરાસ) + પાણી મિશ્રિત કરીને સુખડ ઓરસીયા પર ઘસવું અને ઘસાયેલું ચંદન એક વાટકીમાં લઈ લેવું.. • પછી કેશર આદિ રૂપાણી મિશ્રણ કરીને સુખડ ઘસવું અને તૈયાર થયેલ કેશર ને સ્વચ્છ હથેળીના સહારે વાટકીમાં લેવું. કેશર-ચંદન વાટકીમાં લેતી વખતે અને ઘસતી વખતે શરીરનો પસીનો - નખ અડવાં ન જોઈએ અને પોતાના તિલક માટે અલગ વાટકીમાં કેશર ઘસેલું ગ્રહણ કરવું. • કેશર આદિ ઘસતી વખતે અને ઓરસીયાની આસપાસ રહેતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું. પ્રભુજીની ભક્તિ સિવાય શારીરિક રોગ-ઉપશાન્તિ કે સાંસારિક કાર્ય માટે ચંદનાદિ ઘસવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે...! ચંદન-કેશર ઘસતાં આમ કરવું ૧૧૯ મામા નાના અને
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy