SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 'જઝ શીટ કેલm જાતિ આદાન નામ : શ્રી યસ્યાઃ ક્ષેત્ર સ્તુતિ ) વિષય : . ગણ નામ : શ્રી ક્ષેત્ર દેવતા સ્તુતિ | જે ક્ષેત્રને આશ્રયીને ગાથા મુનિ મહારાજ પદ સંચમસાધના કરતાં હોય, સંપદા તે ક્ષેત્ર દેવતા સુખ ‘પ્રતિક્રમણ વખતે ‘પ્રતિક્રમણ વખતે ગુરુ અક્ષર : ૩(૫). લઘુ અક્ષર : ૨૯(૪૦) જિનમુદ્રામાં સાંભળતી યોગ મુદ્રામાં આપનારા થાઓ, વેળાની મુદ્રા' બોલતી વેળાની મુદ્રા' સર્વ અક્ષર : ૩૨(૪૫) તેવી પ્રાર્થના. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ખિત્ત-દેવયાએ કરેમિખિત્ત-ત-દેવ-યાએ-કરેમિ ક્ષેત્ર દેવતાની આરાધના માટે કાઉસ્સગ્ગ, અન્નત્થ..... કા-ઉસ-સંગ-ગમ, અન-ન-થ..... હું કાયોત્સર્ગ કરું છું. અર્થ:- ક્ષેત્ર દેવતાની આરાધના (સ્મરણ) માટે હું કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) કરૂં છું. છંદનું નામઃ ગાહા; • રાણઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય, I ! યત્નયાઃ ક્ષે-ત્રમ્ સમા-ઢિ-ત્ય, ! જે ક્ષેત્રને આશ્રયીને (અંગીકાર કરીને) સાધુભિઃ સાધ્યતે ક્રિયા ! સાધુ-ભિઃ સા-ધ્ય-તે ક્રિયા સાધુ ભગવંતો વડે ક્રિયા સધાય છે, સા ક્ષેત્ર-દેવતા નિત્ય, સા ક્ષેત્ર દેવતા નિત-યમ, હિંમેશાં તે ક્ષેત્ર દેવતા, ભૂયાનઃ સુખ-દાયિની ૧ાા ભૂ-માનનઃ સુખ-દાયિની III તું અમને સુખ આપનારી થાઓ. ૧. અર્થ:- જેના ક્ષેત્રને આશ્રયીને (અંગીકાર કરીને) સાધુ ભગવંતો દ્વારા (તપ-સંચમ-સ્વાધ્યાય રૂપ ધર્મ) ક્રિયા સધાય છે. તે (ક્ષેત્રની અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ) ક્ષેત્ર દેવતા હંમેશાં અમને સુખ આપનારી થાઓ. ૧. ૦ આ સ્તુતિ પમુખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં દેવસિઅ પ્રતિક્રમણ વખતે જિસેખિત્તે સાહૂ’ ના સ્થાને બોલાય છે. અને પૂ. મહાત્માઓ એક સ્થાનેથી બીજા સ્થાને સંથારો કરે ત્યારે પણ ‘જિસેખિતે સાહૂ'ના સ્થાને આ સ્તુતિ બોલતા હોય છે. શ્રી યજ્ઞાઈજાસૂત્ર * ૨ આદાન નામ : શ્રી અઠ્ઠાઇન્વેસુ સૂત્ર, ] વિષય : ગૌણ નામ : શ્રી મુનિવંદન સૂત્ર અઢીદ્વીપમાં રહેલા ગાથા અઢાર હજાર પદ શીલાંગ-રથ ધરનાર સંપદા I : ૮ ગુરુ અક્ષર I : ૧૩ સર્વ સાધુ ભગવંતોને પ્રતિક્રમણ વખતે લઘુ અક્ષર : ૭૨ વિવિધ ગુણ સ્મરણ સાંભળતી વેળાની મુદ્રા. સર્વ અક્ષર : ૮૫ કરી વંદના. | છંદનું નામઃ ગાહા; ૦ રાણઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ અાઇક્સેસુ દીવસમુદ્દેટ્સ, અઢા-ઇજ-જેસુ દી-વસ-મુદ-દેસુ, અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પનરસસુ કમ્મભૂમિસા પન-રસ-સુ કમ-મ-ભૂમિ-સુI પંદર કર્મભૂમિને વિષેજાવંત કે વિ સાહુ, જા-વન–ત કે વિ-સાત્, જેટલા કોઇ પણ સાઘુઓ રયહરણ-ગુચ્છ-પડિગ્નેહ ધારાTI૧ll રય-હરણ-ગુચ-છ-પડિગ-ગહ-ધારા llll રજોહરણ, ગુચ્છક અને પાત્રાને ધારણ કરનારા, ૧. અર્થ :- અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પંદર કર્મભૂમિને વિષે જે કોઈ પણ સાધુ ભગવંતો રજોહરણ (ઓશો), ગુચ્છક (પાત્રાની ઝોળી ઉપર-નીચે બંધાય તે) અને પાત્રા (આદિ)ને ધારણ કરનારા. ૧. ૧૯૪ For Pate a Pasonal Use Only Jain Education internallonai www.ainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy