SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ વખતે બોલવાની મુદ્રા મૂળ સૂત્ર ભવણદેવયાએ કરેમિ ૪૨ શ્રી વેરક સૂત્ર આદાન નામ : શ્રી વરકનક સૂત્ર ગૌણ નામ ગાથા કાઉસ્સગંમ્, અન્નત્થ..... Bation te પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર અપવાદિક મુદ્રા. છંદનું નામઃ ગાહા; રાગઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) ઉચ્ચારણમાં સહાયક મૂળ સૂત્ર વર-કનક-શંખ-વિદ્રુમ વર-કનક-શ-ખ વિ-રુમ, પદાનુસારી અર્થ ઉત્તમસુર્વણ, શંખ, પરવાળા, નીલમ, મેઘ જેવા રંગવાળા, મોહરહિત મરકત-ઘન-સન્નિભં-વિગત-મોહમ્। મર-કત-ઘન-સન્-નિભ-વિગત-મોહમ્। સપ્તતિ-શતં જિનાનાં, સ-તતિ-શતમ્ જિના-નામ્, સ-વા-મર-પૂજિ-તમ્ વન્—દે ।।૧।। એક્સોને સિત્તેર તીર્થંકરોને સર્વ દેવતાઓથી પૂજાયેલાને હું વંદન કરું છું.૧ સર્વામર-પૂજિતં વંદે ।।૧।। અર્થ:- ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ, અને મેઘ જેવા (વર્ણવાળા) મોહ રહિત, સર્વ દેવતાઓથી પૂજાયેલ એકસો ને સિત્તેર તીર્થંકર ભગવંતોને (આ અવસર્પિણીમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં ૧૦૦ જિનેશ્વર દેવો વિહરતા હતા) હું વંદન કરૂં છું. ૧. (સાયંકાલીન પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાë' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કરતા પહેલાં આ સૂત્ર સામુહિક બોલાય છે) : એકસો સિત્તેર જિનસ્તુતિ | વિષય : * ૧ : ૪ * * : ૪ : ૪૦ : ૪૪ પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉત્કૃષ્ટ કાળે વિહરતાં ૧૦૦ જિનેશ્વરો વર્ણ ૪૩ શ્રી ભવનદેવતાની સ્તુતિ આદાન નામ : શ્રી જ્ઞાનાદિ ગુણ સૂત્ર : ભવનદેવતા સ્તુતિ ગૌણ નામ ગાથા * ૧ : ૪ : ૪ : ૨(૪) : ૩૫(૪૦) : ૩૦(૫૧) ઉચ્ચારણમાં સહાયક ભ-વણ-દેવ-યાએ કરે-મિ અનુસાર સ્તવેલા છે. વિષયઃ સ્વાધ્યાય-સંયમરત એવા મુનિ મહારાજાને ભવનદેવી કલ્યાણ કરે, તેવી પ્રાર્થના કરેલ છે. પદાનુસારી અર્થ ભવનદેવીની આરાધવા માટે હું કાઉસગ્ગ કરૂં છું. કાઉસ્-સ-ગ-અન્-ન-થ..... છંદનું નામઃ ગાહા; રાગઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) જ્ઞાના-દિ-ગુણ-યુતા-નામ્, જ્ઞાનાદિગુણોથી યુક્ત (અને) હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં મગ્ન, ભવનદેવી કરો.. જ્ઞાનાદિ-ગુણ-યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતાનામ્।નિ-યમ્ સ્વા-ધ્યા-ય-સંયમ-રતા-નામ્, વિદધાતુ ભવન દેવી, વિ-દધા-તુ ભવ-ન-દેવી, શિવં સદા સર્વ-સાધૂનામ્ ||૧|| શિવમ્ સદા સર્-વ-સાધૂ-નામ્ IIII (એવા) સર્વ સાધુઓનું સદા કલ્યાણ. ૧. અર્થ :- ભવનદેવતાની આરાધના (સ્મરણ) માટે કાયોત્સર્ગ કરું છું. જ્ઞાનાદિ ગુણોથી યુકત અને હંમેશાં વાચનાદિ પંચવિધ સ્વાધ્યાયમાં મગ્ન અને સંયમમાં સદા આશક્ત =(મઙ્ગલ) એવા સર્વ સાધુભગવંતોને ભવનદેવી સદા કલ્યાણને માટે થાઓ. ૧. * આ સ્તુતિ પક્ષી-ચૌમાસી-સંવત્સરી પ્રતિક્રમણ વખતે દેવસિઅ પ્રતિક્રમણમાં ‘સુઅદેવયા ભગવઈ'ના સ્થાને બોલાય છે અને પૂ. મહાત્માઓ એક સ્થાનેથી બીજા સ્થાને સંથારો કરે, ત્યારે પણ ‘સુઅદેવયા ભગવઈ' ના સ્થાને આ સ્તુતિ બોલતા હોય છે. ૧૯૩ anelibrary
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy