SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ-મહન્વય-ધારા, પમ્ (પ)-ચ મહવ-વય-ધારા, પાંચ મહાવ્રતને ઘારણ કરનારા, અારસ-સહસ્સ-સીડંગ-ધારામાં અ-ઠા-રસ-સહ–સ સી-લદ્દગ-ધા-રાT. અઢાર હજાર શીલના અંગને ધારણ કરનાર, અખુયા-પાર-ચરિત્તા, અક-ખુયા-પાર-ચરિત્નતા, સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સવૅ સિરસા મણસા, તે સવ-વે સિરસા મણ-સા, તે સર્વેને મસ્તકથી અને મનથી મFએણ વંદામિ મ-થ-એણ વન-દામિ શા. વંદન કરું છું ૨. અર્થ:- પાંચ મહાવ્રતને ધારણ કરનાર, અઢારહજાર શીલના અંગ ને ધારણ કરનાર, તથા સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સર્વને હું મસ્તકથી અને મનથી વંદન કરૂં છું. ૨. * આ સૂત્ર શ્રાવક-શ્રાવિકાગણે દેવસિઅ-રાઈઅ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાનé’ આદિ પંચપરમેષ્ઠિને વંદના કર્યા પછી બોલવાનું હોય છે. વડીલ ભાગ્યશાળી સૂત્ર ઉચ્ચારે (અન્યો સાંભળે) ત્યારે સર્વે જમણા હાથની હથેળી ચરવળા/કટાસણા ઉપર ચત્તી સ્થાપન કરે, તેવી વિધિ છે. પૂ.મહાત્માઓ ‘વંદિતુસૂત્ર' ના સ્થાને ‘પગામ-સજઝાય” બોલે ત્યારે તેમાં ઉભા થઈ બેહાથ જોડીને (યોગમુદ્રામાં) દેવસિઅ, રાઈએ, પખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલતા હોય છે. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ આ સૂત્ર બોલતી-સાંભળતી વખતે કરવા યોગ્ય ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો શુભ માનસિક સંકલ્પ અશુદ્ધ શુદ્ધ અઢી દ્વીપની રહેલાં માનવ ભવને સાર્થક કરનારા પૂજ્ય મહાત્માઓને અઢાઈ જેસુ અાઈજેસુ નજર સમક્ષ લાવવા. તેઓના આત્મગુણ વૈભવને ઓળખવા બાહ્યપનરસુ પનરસસુ અત્યંતર સ્વરૂપનું નિરીક્ષણ કરવું. તેમાં વળી રોહરણનું ધ્યાન ધરતાં પડિગહ ધારા પડિગ્નેહ ધારા ‘જીવરક્ષા માટે પંજી-પ્રમાર્જીને રજકણને હરવા સાથે અનાદિકાલથી પંચ મહાવય ધારા પંચ મહન્વય ધારા આત્મા ઉપર લાગેલાં કર્મરૂપ રજકરણને હરનાર એવા મહાત્માઓની અઠારસ સહસા અટ્ટારસ સહસ્સા કલ્પના કરવી. કાષ્ઠ (લાકડા)નાં પાત્રાની ઉપર-નીચે ઉનનો ટુકડો અકખયાયાર ચરિત્તા. અનુયાયાર ચરિત્તા રાખવા દ્વારા વિશિષ્ટ જયણાનું પાલન કરતા (ગુચ્છક ધરનાર) અને મથેણ વંદામિ મFણ વંદામિ જિનેશ્વરોએ બતાવેલ ૪૨ દોષ રહિત આહારની ગવેષણા કરતી વખતે તે આહાર-પાણીને ધારણ કરવા સમર્થ કાષ્ઠનાં પાત્રાથી ; (આહાર, ભય, મૈથુન-પરિગ્રહ) સંજ્ઞા= ૩૬ x ૫ ઈન્દ્રિયો શોભતા અને ગોચરી વાપરવા છતાં કર્મ નિર્જરા સાધતા ! (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને અને અહિંસા, જૂઠ, ચોરી, મૈથુન-પરિગ્રહથી સર્વથા વિરામ શ્રોતેન્દ્રિય)=૧૮૦ x ૧૦ પૃથ્વીકાયાદિ (પૃથ્વીકાય, અપકાય, પામવા માટે પાંચ મહાવ્રતને ધારણ કરતા અને જ્ઞાનાચાર, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવ)= ૧૮૦૦ x ૧૦ યતિધર્મ પંચાચારનું સુવિશુદ્ધ પાલન કરવા સાથે શુદ્ધ નિર્વિકાર (= ક્ષમા, નમ્રતા, સરળતા, મુક્તિ (સંતોષ), તપ, સંયમ, (વિકાર રહિત) દય વૃત્તિને અખંડિત ધરનારા એવા સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય)= ૧૮,૦૦૦ (અઢાર મહાત્માઓને વાંદવા તેમજ (મન-વચન-કાયાક) ૩ યોગ હજાર) શીલના અંગને ધારણ કરનાર એવા પૂ.મહાત્માઓને .. (કરણ-કરાવણ-અનુમોદન=) x ૩ કરણ = ૯ x ૪ : મનથી અને મસ્તકથી ભાવપૂર્વક વંદના કરવી જોઈએ.’ ૧૯૫ Jain Education International For Private & Personal use on
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy