SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ શુદ્ધ લોઅગમવગયાણ : લોઅષ્ણ મુવમયાણ નરં વ નારિ વા નરં વ નારિં વા તમધમ્મચક્ક વટ્ટીણ તં ધમ્મચક્ક નમસ્કાર ત્રણ પ્રકારે થાય ૧. ઈચ્છાયોગ નમસ્કાર : શુદ્ધ નમસ્કાર જાણે પણ આચરી ન શકે છતાં આચરવાની ઈચ્છા પૂર્ણ હોય છે. આથી પુણ્ય બંધ કરાવે. શાસ્ત્રયોગનમસ્કાર : શુદ્ધ નમસ્કાર જાણે અને આચરણ પણ કરે પણ વિશેષ શુદ્ધતા ન હોય તે આથી કર્મનિર્જરા કરાવે. ૩. સામર્થ્યયોગ નમસ્કાર: શુદ્ધ નમસ્કાર જાણે આચરે અને પોતાની દરેક કરણી પણ શાસ્ત્ર બની જાય તે આથી અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્તિ થાય. (આવા જ નમસ્કારનો ઉલ્લેખ ઉપરોક્ત સૂત્રમાં કરાયેલ છે.) (સંદર્ભ : પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચય). જિજ્ઞાસા : અતીત, અનાગત, વર્તમાન ચોવીશીના કેટલા કલ્યાણકો ગિરનાર | પર્વત ઉપર થયા ? તૃપ્તિ: વર્તમાન ચોવીશીના ૩ કલ્યાણક (નેમિનાથ દીક્ષા, કેવલ, મોક્ષ) - ૩, અનાગત ચોવીશીના ૨૨ ભગવાનના નિર્વાણકલ્યાણક-૨૨, અનાગત ચોવીશીના છેલ્લા ૨ ભગવાન છેલ્લા ૩-૩ કલ્યાણક૬, અતીત ચોવીશીના છેલ્લા ૮ ભગવાનના છેલ્લા ૩-૩ લ્યાણક- ૨૪ = ૫૫ આ મારા મનમાં કમ પરંપરાયાણં સિદ્ધાણં = બાંધેલા આ કર્મોને શુક્લધ્યાન દ્વારા ભસ્મીભૂત કરતા; બુદ્ધાણં = ચાર ઘાતિ કર્મના ક્ષયથી કેવલજ્ઞાન-દર્શનને પામેલ, પારણયાણ = સંસાર સાગર પાર કરીગયેલા; પારણમાણે સિદ્ધાણ કરી સળગાવનાર પરંપરગચાણ = ગુણસ્થાનકના ક્રમમુજબ અષ્ટકર્મનું દહન કરનારા; લોઅગ્નમુવમયાણું = લોકના અગ્રભાગને એટલે સિદ્ધાવસ્થાને પામેલાને હું નમસ્કાર કરું છું.૧. ઈકી વિનાકારી જિણવરસહસ વદ્ધમાણ સામર્થ્યયોગ દ્વારા કરાયેલો એક પણ પ્રભુજીને નમસ્કાર, તે નર હોય કે નારી તેને ભવપાર કરવા સમર્થ બને છે. ૩. ચાર-આઠ-દસ અને બે ની સંખ્યામાં ચારેય દિશામાં શ્રીઅષ્ટાપદ તીર્થમાં બિરાજમાન ચોવીસ પરમાત્માને હું વંદન કરું છું. તે સિદ્ધ ભગવંતો મનેં સિદ્ધિપદને આપો. ૬. ઉજિતસેલ-સિહરે નાણાં દિકખાંડ નિસીડિયા સ જો દેવાણ વિ દેવો તે દેવદેવ-મહિયે, જે દેવા પંજલી નર્મસંતિ, સિરસા વંદે મહાવીરી તં ધમ્મચકક્ષ અશ્કિનેમિં નમંસામિ જેઓ દેવોના પણ દેવ છે, જે દેવોની શ્રેણીથી પૂજાયેલ છે, તે તે દેવાધિદેવ એવી શ્રી વીરપ્રભુને મસ્તકવડે હું નમસ્કાર કરું છું. ૪. ગિરનારપર્વત પર દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણ પામેલા અને ધર્મમાં ચક્રવર્તીસમાન એવા શ્રી નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ૫. P DO Use Only - 1
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy