SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ DEC પ્રતિક્રમણ વખતે બોલવાની મુદ્રા ૫૦ શ્રી સકલતીર્થ વંદના સૂત્ર : : શ્રી સકલતીર્થ સૂત્ર : શ્રી તીર્થ વંદના સૂત્ર : ૧૫ : Fo : Fo : ૫૫ : ૫૮ : 933 આદાન નામ ગૌણ નામ ગાથા પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર બીજે લાખ અાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સદ્ઘાં। ચોથે સ્વર્ગે અડલખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર ર બીજે-લાખ-અ-ઠાવીશ-ક-ચાં, ત્રીજે-બાર-લાખ-સદ્-દ-યાં. ચોથે સ્વર્-ગે અડ-લખ ધાર, પાઞ-(પાનુ)-ચમે વન્-દું લાખ જ ચાર શિક અર્થ :- બીજા દેવલોકમાં અઠ્ઠાવીશ (અઠ્ઠાવીશ) લાખ ત્રીજો દેવલોકમાં બાર જિનેશ્વરભગવંતોના જિનમંદિર વર્ણવ્યા છે, તેને હું દેવલોકમાં ચાર લાખ એવા અપવાદિક મુદ્રા. છંદનું નામ: ચોપાઇ; રાગ- ‘દુઃખમે સુમિરન સબ રે, સુખમે રે ન કોય..’ (બીર દુહા) પદાનુસારી અર્થ મૂળસૂત્ર સર્વ તીર્થોને વંદના કરું છું, સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર-નામે મંગલ કોડા પહેલે સ્વર્ગ લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિઃશદીશ ॥૧॥ અર્થ :- સર્વ તીર્થોને હું હાથ જોડીને ઉચ્ચારણમાં સહાયક સકલ તીર્-થ વન્-દુમ્ કર-જોડ, જિન-વર નામે મગ-લ કોડ । પહેલે સ્વર-ગે લાખ બતુ-રીશ, જિન-વર રી-ત્ય નમું નિશ-દીશ ।।૧।। જિન-મંડપ ચૈત્યોને વંદના કરું છું હંમેશા. ૧, વંદના કરું છું જિનેશ્વર ભગવંતના માત્ર નામસ્મરણના પ્રભાવથી ક્રોડો મંગલ વર્તાય છે અર્થાત્ અપમંગલની શ્રેણીઓ નાશ પામે છે. પહેલા દેવલોકમાં બત્રીશ લાખ પ્રમાણ જિનમંદિર છે, તેને હું વંદના કરૂં છું. ૧. જિનેશ્વર ભગવંતના નામથી મંગલ કોડો પ્રવર્તે છે. પહેલા દેવલોકમાં લાખ બીશ, લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોંતેર ધાર IIII | છટુ-ઠે સ્વર્-ગે સહસ પચાશ, સા-તમે ચાલી-શ સહસ પ્રા-સાદ | આઠમે સ્વર-ગે છ હજાર, નવ-દશ-મે વન્–દું શત ચાર II3II Jain Education Internation છદ્બેસ્વર્ગે સહસ પચાશ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ । આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદું શત ચાર II3II અર્થ :- છટ્ઠા દેવલોકમાં પચ્ચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાલીશ હજાર, ચારસો અને દશમાં દેવલોકમાં ચારસો એવા શ્રી જિનવરના જિનમંદિરો છે, હું વંદના કરું છું. ૩. અગ-ચાર-બાર-મે ત્રણ-શું સાર, નવ-ગ્રેવે-યકે ત્રણ-તેં અઢાર । સહસ સત્તાણું ત્રેવીશ સાર, સહસ-સ-તાણું ત્રેવીશ સાર, જિનવર ભવન તણો અધિકાર । જિન-વર ભવન-તણો અધિ-કારા વિષયઃ ત્રણલોકવર્તી શાશ્વત-અશાશ્વત અરિહંતપ્રભુના ચૈત્ય અને બિંબોને વંદના તથા ગુરુને વંદના. બીજે સ્વર્ગે લાખ અાવીશ કહ્યાં છે, ત્રીજે બાર લાખ વર્ણવ્યા છે, ચોથે સ્વર્ગે આઠ લાખ ધારણ કરવા, પાંચમે સ્વર્ગે વંદું છું લાખ ચાર ચૈત્યોને. ૨. લાખ, ચોચા દેવલોકમાં આઠ લાખ, પાંચમા વંદન કરૂ છું. ૨. અગ્યાર-બારમે ત્રણોં સાર, નવ પ્રૈવેયકે ત્રણશેં અઢાર। પાંચ અનુત્તર સર્વે મલી, પાઞ-(પાન્)-ચ અનુત્તુ-તર સરરૂપે મળી, લાખ ચોરાશી અધિકાં વળી ા૪ાા લાખ ચોરાશી અધિકાં વળી ॥૪॥ અર્થ:- અગ્યારમાં દેવલોકમાં ત્રણસો, બારમાં દેવલોકમાં ત્રણસો, નવ-ીવેયમાં ત્રણસો અઢાર અને પાંચ અનુત્તર વિમાન દેવલોકમાં પાંચ જિનમંદિરો વર્ણવ્યા છે. પણ સર્વે દેવલોકાદિમાં જિનમંદિરની સંખ્યા તો ચોર્યાશી લાખથી પણ અધિક છે. તેને હું વંદના કરૂં છું. ૪. છઠ્ઠા સ્વર્ગમાં હજાર પચાશ, સાતમાં સ્વર્ગમાં ચાલીશ હજાર જિન-ચૈત્યો, આઠમા સ્વર્ગમાં છ હજાર, નવમાં દશમાં સ્વર્ગમાં વંદું છું ચારસો. ૩. આઠમા દેવલોકમાં છ હજાર, નવમા દેવલોકમાં હજાર સત્તાણું ત્રેવીશ મુખ્ય, જિનેશ્વર ભગવંતોના ભવનોનો અધિકાર છે, લાંબા સૌ યોજન પહોળા લામ્-બા સો જોજન વિસ્-તાર, પચા-સ ઊઞ (ઊન)-ચા બહોન-તેર ધાર I[]] પચાસ યોજન અને ઉંચા બોંતેર યોજન ધારણ કરવા. ૫. અર્થ:- શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે સો યોજન લાંબા, પચાશ યોજન પહોળા અને બોંતેર યોજન ઉંચા એવા સતાણું હજાર અને ત્રેવીશ (૯૦,૦૨૩) એવા જિનેશ્વર ભગવંતોના સારભૂત જિનમંદિરો છે, ૫. Only અગ્યાર–બારમા દેવલોકમાં ત્રણસો સારભૂત, નવ પ્રૈવેયકમાં ત્રણસો અઢાર, પાંચ અનુત્તરમાં સર્વ મળીલાખ ચોરાશીથી પણ અધિક. ૪. ૨૨૧ www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy