SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રીની ચતુર્વિધ ધ્યાનાસ્તોત્રથી ક્યૂલના પાંદડાનું ધ્યાન श्री श्रीतपसे सिद्धेभ्यो નમઃ | નમ: श्रीदर्शनाय નમ: श्रीसर्वसाधुभ्यो श्रीअर्हद्भयो श्रीसूरिभ्यो નમ: નમ: નમ: श्रीचारित्राय નE: | श्री श्रीज्ञानाय उपाध्यायेभ्यो | નમ: he, નમ: गुदलिङ्गमध्ये आधारचक्रं प्रथमम्। (૧) મૂળાધાર ચક્ર (ગુદા અને લિંગના મધ્યમાં આ ચક્રનું સ્થાન હોય છે.) : ચાર પાંદડાંવાળુ કમલ હોય છે. તે ‘નમઃ સિદ્ધમ’ આ ચાર અક્ષરોથી સમૃદ્ધ હોય છે. કર્ણિકામાં પ્રણવ (ૐ કાર), જે પંચ પરમેષ્ઠિના પાંચવર્ણથી યુકતા છે. તેનું ધ્યાન સુખ આપનાર હોય છે. (પંચ પરમેષ્ઠિના પ્રથમ અક્ષરથી ૐકાર - અ + આ (અશરીરી) + આ + 9 + મ્ (મુનિ) = % થાય છે.) धिष्ठानचक्रं द्वितीयम् । नाभौ मणिपूरचक्रं तृतीयम्। (૨) સ્વાધિષ્ઠાન ચક્ર (લિંગના મૂળમાં | (૩) મણિપુર ચક્ર (નાભિપ્રદેશ પર આ ચક્રનું સ્થાન): આ ચક્રનું સ્થાન) : છ ખૂણાની આકૃતિવાળો હોય આઠ પાંખડીવાળું હોય છે. તેમાં છે.તે આકૃતિના મધ્યથી લઈને મધ્ય સ્થાને અને મૂળ પ્રદક્ષિણામાં એટલે ક્રમશ : દિશાઓમાં પંચ-પરમેષ્ઠિ અને ‘નમો અરિહંતાણં” આ સાત વિદિશામાં દર્શન-જ્ઞાનઅક્ષરનો મહામંત્ર છે. તેનું ધ્યાન ચારિત્ર-તપનું ધ્યાન કરવું દુઃખનું હરણ કરે છે. જોઈએ. सक्रेश्वरी आजतबलादेखि ही सिद्धायिका गोमुख महायक्ष/निया अंबिका पद्मावती જઈ / é | snતેT | તન માથી જરા/ विजया सेना मिल / ST Ir/ , નવા (નરજાના | niધા / | પૃટ / \ા दुरितारि | कालिका र महामानसी रोहिणी TWr / रेख वक्षनायबर कालिका महाकाली | | | સ ) अ કે મા अच्छुम्मा मान L # | आ 1 | | ) | जारिणी धरणाप्रिया नरदान पज्ञतापवशंखला પ્રધાન છે श्यामा कुसुम पदकुवर अहँ नमः समीमा | पृथ्वी | ? ( ૪ ઓ X..ર૪/e/ शांता मानवी वैरोट्या * श्रीगौतमस्वामिने ( RT / TIS वजांकुश चक्रेश्वरी/ ' मातंग विजय/जी ય ( 6 TET 1 ( (૬) 7) गरुडगन्धर्व कुाटसित સ્થbe i B\ પnlધુ| | છે) T phra| IPla I inst | hnal Links / * | Au. | inહર્ષદke | ગાડી|ધe le+ | lene l»li | (પ). हृदये अनाहतचक्रं चतुर्थम् । (૪) અનાહત ચક્ર (હૃદયના મધ્યભાગ પર ચક્રનું સ્થાન) : સોળ પાંદડાંવાળુ કમલ હોય છે. તેમાં સોળ અક્ષરવાળી મહાવિદ્યા હોય છે. અને સોળ પાંદડાં સોળ સ્વરથી સૂચિત સોળ વિદ્યાદેવીઓથી યુક્ત છે. તેની કર્ણિકામાં “શ્રી ગૌતમસ્વામિને નમઃ મંત્ર છે. તેને નમસ્કાર કરવો જોઈએ.' ૪૨ कण्ठे विशुद्धिचक्रं पञ्चमम् । વિશુદ્ધ ચક્ર (ગળા પર આ ચક્રનું સ્થાન હોય છે.): ચોવીશ પાંદડાવાળું કમલ હોય છે. તેમાં ચોવીશ તીર્થકરો, તેમની માતાઓ, યક્ષ-યક્ષિણી રહેલા હોય છે. તેની કર્ણિકામાં જિનશક્તિ એટલે અહં નમઃ' મંત્ર છે. તેનું ધ્યાન કરવું જોઈએ. Jain Education Inte www. alibayon
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy