SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મુહપત્તિપડિલેહણના ૨૫ બોલ અનો શરીર પડિલેહણના ૨૫બોલ ક્લબોલના વિવેચનાઅનો વિધિઅગેનું માર્ગદર્શના વૃદ્ધસંપ્રદાય મુજબ આ ‘બોલ' મનમાં બોલવાના હોય? ખાસ જરુર છે, તેનો વિચાર દેહની પડિલેહણા પ્રસંગે છે. અને તેનો અર્થ વિચારવાનો હોય છે. તેમાં ‘ઉપાદેય’ અને કરવાનો છે. તે આ રીતે :“હેય’ વસ્તુઓનો વિવેક અત્યંત ખૂબી પૂર્વક કરવામાં આવ્યો “હાસ્ય, રતિ, અરતિ, પરિહરું” વળી “ભય, શોક, છે. દાખલા તરીકે પ્રવચન એ તીર્થ હોઇને પ્રથમ તેના અંગરુપ જુગુપ્સા પરિહરું” એટલે જે હાસ્યાદિ ષક (છ) “સૂત્રની અને અર્થની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે” એટલે કે સૂત્ર (ચારિત્રમોહનીય) કષાય થી ઉદભવે છે. તેનો ત્યાગ અને અર્થ ઉભયને તત્ત્વરુપ-સત્યરુપ સ્વીકારીને તેમાં શ્રદ્ધા કરવાથી મારું ચારિત્ર સર્વાશ (સંપૂર્ણતયા) નિર્મળ થાય. રાખવાની છે. અને તે શ્રદ્ધામાં અંતરાયરૂપ સમ્યક્વમોહનીય “કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા આદિ કર્મો હોવાથી તેને પરિહરવાની ભાવના કરવાની છે. પરિહરું” કારણ એ ત્રણે વેશ્યાઓમાં અશુભઅધ્યવસાયોની મોહનીય કર્મમાં પણ રાગને ખાસ પરિહરવા જેવો છે. તેમાં પ્રથમ પ્રધાનતા છે અને તેનું ફળ આધ્યાત્મિકપતન છે, માટે પરિહરું છું. કામરાગને, પછી સ્નેહરાગને અને છેલ્લે દૃષ્ટિરાગને છોડવાનો “રસગારવ, ઋદ્ધિગારવા અને સાતાગારવા છે. કારણ કે એ રાગ છટ્યા વિના સુદેવ, સુગુરુ અને સુધર્મને પરિહરું”કારણ કે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આદરવાનું બની શકતું નથી. અહીં સુદેવ, સુગુરુ, અને સુધર્મની આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું. મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે. તેથી તેની સાથે “માયાશલ્ય, નિયાણશલ્ય અને કુદેવ, કુગુરુ અને કુધર્મને પરિહરવાનો દઢ સંકલ્પ કરવાનો છે. મિથ્યાત્વશલ્ય પરિહરું” કારણ કે તે ધર્મકરણીનાં અમૂલ્ય જો આટલું થાય તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને આરદવાનું છે. કે ફળનો નાશ કરનાર છે. જેનું અપરનામ' સામાયિક’ છે તેની સાધના યથાર્થ થઇ શકે છે. આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું આવી આરાધના કરવા માટે જ્ઞાન વિરાધના, દર્શન નું છું કે “ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું” કે જે વિરાધના, અને ચારિત્ર વિરાધના ને પરિહરવાની જરૂર છે. અનુક્રમે રાગ અને દ્વેષના સ્વરુપો છે. સામાયિકની ટૂંકમાં મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિ આદરવા યોગ્ય છે. સાધનાને સફલ બનાવનારી જે મૈત્રી ભાવના તેનો હું બને એટલે ઉપાદેય છે અને મનદંડ, વચનદંડ, અને કાયદંડ છે તેટલો અમલ કરીને “પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, પરિહરવા યોગ્ય છે એટલે હેય છે. વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાય” એ છયે કાયના આ રીતે ‘ઉપાદેય' અને “હેય’ અંગે ભાવ્યા પછી જે જીવોની યતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તિ રૂપી વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેના અંગે યતના કરવાની સાધુતાનું જે પ્રતીક મેં હાથમાં લીધું છે, તે સફલ થયું ગણાશે. મુહપત્તિ પડિલેહણ ક્રતી વખતે મનમાં બોલવા-વિચારવા યોગ્ય ૨૫ બોલ ગુરુવંદન કરનાર પ્રથમ સંડાસાપૂર્વક ખમાસમણ દઇ ! પકડેલો-દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું ગુરુની આજ્ઞા માંગી મુહપત્તિ પડિલેહણ ઉત્કટિક આસને પાસું દષ્ટિ સન્મુખ થઇ જાય, ત્યારબાદ તે દૃષ્ટિ સન્મુખ (બન્ને પગના પંજાના આધારે ઉભડક બેસવું ) નીચે બેસી ને ! થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાની જેમ દેષ્ટિ થી પગની વચ્ચે બે હાથ રાખીને કરવું જોઈએ. તેમાં મુહપત્તિના ૨૫ ! તપાસવું. એ પ્રમાણે મુહપત્તિનાં બે પાસાં દષ્ટિથી બોલ, (૧)દષ્ટિ પડિલેહણા + (૬) ઉર્ધ્વ પફોડા (પુરિમ) + તપાસવાં તે ‘દષ્ટિપડિલેહણા' જાણવી. તે વખતે મનમાં (૯) અખોડા + (૯.) પકખોડા =૨૫ બોલવું કે..... (૧) (૧) દષ્ટિપડિલેહણા : મુહપત્તિનાં પડ ઉખેડી દૃષ્ટિ અર્થ, તત્વ કરી સદ્દઉં. સન્મુખ તીર્થો વિસ્તારીને દેષ્ટિ સન્મુખ રહેલું પાસું : સૂત્ર તથા અર્થ ઉભયને તવરુપ એટલે સત્ય સ્વરુપ સમજું દષ્ટિથી બરાબર તપાસવું. તેમાં જો કોઇ જીવ જંતુ દેખાય છું અને તેની પ્રતીતિ કરી, તેના પર શ્રદ્ધા કરું. છું. આ તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકવાં. પછી મનમાં વખતે મુહપત્તિની બીજી બાજુની પ્રતિલેખના થાય છે. એટલે બોલવું કે (નીચે મોટા અક્ષરો આપ્યા છે તે મનમાં કે મુહપત્તિની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં બોલવાના છે તથા તેનો અર્થ વિચારવાનો છે.) આવે છે. | ૧. સૂત્ર, ૬. ઉર્ધ્વ-પફોડા (કપુરિમ) પડિલેહણ વિધિ (આ વખતે મુહપત્તિની એક બાજુની પ્રતિલેખના થાય છે. (૩) બીજા પાસાની દૃષ્ટિ પડિલેહણા કરીને તે ઉર્ધ્વ એટલે એટલેકેતેની બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) તીર્થો વિસ્તારેલી એવી મુહપત્તિનો પ્રથમ ડાબા હાથ ત્યારબાદ મુહપત્તિનો બે હાથે પકડેલો ઉપલો ભાગ ડાબા તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો, તે હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને બીજું પાસું એવી પહેલા “ત્રણ ઉર્ધ્વ પટ્ટોડા (પુરિમ)” કહેવાય. મનમાં રીતે બદલી નાંખવું કે પ્રથમ ડાબા હાથમાં બોલવું કે...... ૮૦ wwwganielloras org (૨).
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy