SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જેનાથી સંસારનો લાભ થાય અર્થાત સંસારમાં પરિભ્રમણ ! સાધનારો કહેવાય છે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અનેક વધે, તેનેકષાયકવ્વાય. તે ચાર પ્રકારે છે. ગુણોના ભંડાર હોય છે. તેઓમાં પ્રધાન ગુણ ‘ક્ષમા' હોય ૧. ક્રોધ ૨. માન ૩. માયા અને ૪. લોભ. છે. શ્રી અરિહંત ભગવંતાદિમાં આ ગુણ પૂર્ણ કક્ષાએ જીવનના ઉંચા વિકાસને પામેલા ધર્માત્માને પણ વિકસિત હોય છે. જ્યારે પૂ. સાધુભગવંતાદિ તે પૂર્ણ કક્ષા ભયંકર પછડાટ આપતો હોય છે. આ ક્રોધ સૌથી ખતરનાક સુધી પહુંચવા પ્રયત્નશીલ હોય છે, માટે જ તેઓ સર્વેને દોષ છે, તો તેનો પ્રતિપક્ષી ગુણ ‘ક્ષમા’ આત્મવિકાસને ‘ક્ષમાશ્રમણ'ના નામથી સંબોધિત કરીને વંદના કરવા આ : ‘ખમાસમણ' સૂત્ર ઉપયોગી કહેવાય છે. ક્ષમાશ્રમણને (ગુરુભગવંતને) વંદન ક્રવાના ત્રણ પ્રકારો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. (૧) જઘન્ય ગુરુવંદનઃ (ફિટ્ટા વંદન) (૨) મધ્યમ-ગુરુ-વંદના: (થોભ-વંદના) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો જ્યારે મળે ત્યારે પૂર્ણ પંચાંગ - પ્રણિપાત સ્વરૂપ શ્રી ખમાસમણ સૂત્ર, અનુકૂળતા ન હોય ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવીને ઈચ્છાકાર સૂત્ર અને અભુઢિઓ સૂત્ર ના સહારે થોભીને ‘મલ્થ એણ વંદામિ' બોલવા દ્વારા વંદન કરાય, તેને ફિટ્ટા કરાતું વંદન, તે થોભવંદન કહેવાય છે. વંદન કહેવાય છે. લઘુ સાધુભગવંત વડીલ સાધુભગવંતોને અને - પૂ. ગુરુ ભગવંતો સામે મળે કે રસ્તામાં મળે કે અન્ય સાધ્વીજી ભગવંત વડીલ સાધ્વીજી ભગવંતો તથા સર્વ કોઈ સ્થળે મળે ત્યારે યથાયોગ્ય વિનય સાચવીને ફિટ્ટા સાધુભગવંતોને તેમજ શ્રાવક ગણ સાધુ ભગવંતોને અને વંદન કરવું જોઈએ. વાહન આદિમાં પસાર થવાનું થાય અને . શ્રાવિકાગણ સાધુ-સાધ્વીજીભગવંતોને આ થોભ-વંદના ઉભા રહેવું કે થોભવું શક્ય ન હોય, તો પણ તે તે અવસ્થામાં કરે. પણ શ્રાવક ગણ સાધ્વીજી ભગવંતને ફક્ત જઘન્ય પણ બુટ-ચંપલનો આદિનો ત્યાગ કરીને બહુમાન વંદન સ્વરૂપ ફિટ્ટા વંદન જ કરે. ભાવપૂર્વક ફિટ્ટા વંદન કરવું જોઈએ. તેમ ન કરવાથી ગુરુ (૩) ઉત્કૃષ્ટ- વંદનઃ (દ્વાદશાવત્ત-વંદન) ભગવંતનો અવિનય અને આશાતનાનો દોષ લાગે. - પૂ. ગુરુ ભગવંતને બાર આવર્ત છે જેમા એવા શ્રી સાધુભગવંતો સાધુભગવંતોને અને સાધ્વીજી ભગવંતો વાંદણા સૂત્ર આદિ દ્વારા વંદન કરાય, તે દ્વાદશાવર્ત નામનું સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમજ શ્રાવક-શ્રાવિકા ગણા ઉત્કૃષ્ટ ગુરુવંદન કહેવાય છે પૌષધમાં ‘રાઈ-મુહપત્તિ', સાધુ-સાધ્વીજી ભગવંતોને “મભૂએણ વંદામિ' દ્વાર ફિટ્ટા કરાય છે, તે પણ આ જ વંદન છે. આચાર્ય- ઉપાધ્યાયવંદન કરે. પરન્તુ રસ્તામાંથી પસાર થતી વેળાએ સાધ્વીજી પંન્યાસ પ્રવર-ગણિવર્ય અને પ્રવર્તકની વિશિષ્ટ પદવી ભગવંતો અને શ્રાવિકાગણ સાધુભગવંતોને ફિટ્ટા વંદના ધરાવનાર પૂજ્ય ગુરુભગવંતને આ વંદન કરાય છે. અવશ્ય કરવા છતાં સાધુ ભગવંતો શાસનની અપભ્રાજનાથી જ્યારે પદસ્થનો સર્વથા અભાવ હોય ત્યારે પૌષાર્થીઓ બચવા તે ફિટ્ટા વંદનનો કોઈ પ્રતિભાવ ન આપે. તે જ પ્રમાણે સ્થાપનાચાર્યજી સમક્ષ સાધુ-સાધ્વીજી ભગવંતની સાક્ષીએ સાધ્વીજી ભગવંતો પણ શ્રાવક ગણના ફિટ્ટા વંદન નો કોઈ પણ આ દ્વાદશાવર્ત (રાઈ–મુહપત્તિ) વંદન કરતા હોય છે. પ્રતિભાવ ન આપે. પ્રસ્તુત ત્રણ પ્રકારના ગુરુવંદનમાં મધ્યમ-ગુરુવંદના | (જ્યારે શ્રાવક-શ્રાવિકા અરસ-પરસ મળે ત્યારે સ્વરૂપ થોભ વંદનમાં આ શ્રીખમાસમણ સૂત્રની આવશ્યકતા (પરસ્પર સાધર્મિકને) જય જિનેન્દ્ર' બોલવાના બદલે રહેલી છે. તેમજ શ્રી અરિહંત ભગવંતાદિ પંચપરમેષ્ઠિ, ‘પ્રણામ' બોલે. એક બીજામાં રહેલા આત્મસ્વભાવ વિકાસી ! જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપપદ આદિ વિશિષ્ટ આરાધનામાં ગુણોને નજર સમક્ષ રાખીને બુટ-ચંપલનો ત્યાગ કરી પણ આ સૂત્ર અતિ-ઉપયોગી છે. મુખશુદ્ધિ સાથે બે હાથ જોડી મસ્તક નમાવીને ‘પ્રણામ' ! પરન્તુ કુળદેવતા ૨૪ તીર્થકરોના યક્ષ-યક્ષણી, ૧૬ બોલવું વધુ ઉચિત છે. પરંતુ જૈનેત્તર ભાઈ-બહેન જૈનધર્મીને વિધાદેવીઆ શાસન રક્ષક સભ્યદૃષ્ટિ દેવ-દેવીઓ કે મળે તો ‘જય શ્રી કૃષ્ણ” કે “જય સીયારામ'ના પ્રતિભાવના પોતાના માત-પિતા આદિ વડીલ જનને ક્યારે પણ આ જવાબ રૂપે ‘જય જિનેન્દ્ર’ બહુમાનભાવ પૂર્વક બોલવું જોઈએ.) . ખમાસમણ સૂત્ર દ્વારા વંદન ન જ કરાય. ૫૧ Jain Education International For Professoral use only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy