SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪ શ્રી ઈચ્છકાસૂત્ર ‘ગુરુવંદન’ ક્રતી વખતે બોલતી - સાંભળતી વખતેની મુદ્રા. આદાન નામ : શ્રી ઇચ્છકાર સૂત્ર ગૌણ નામ : સુગર સુખશાતા પૃચ્છા સૂત્ર પદ સંપદા. ગુરુ અક્ષર : ૪ લઘુ અક્ષર : ૪૮ સર્વ અક્ષર : પર વિષય : સદ્ગરને સંયમયાત્રાની સુખશાતા પુછવી. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક : પદાનુસારી અર્થ ઇચ્છકાર! સુહરાઇ ? ઇચ-છ-કાર! સુહ-રાઇ ? હે ગુરુમહારાજ ! (આપની) ઈચ્છા હોય તો (સુહદેવસિ ?) (સુહ-દેવ-સિ?). : (પૂછું) આપની સુખે રાત્રી (સુખે દિવસ) સુખતા ? શરીર નિરાબાધ ? સુખ-તપ ? શરીર-નિરા-બાધ ? : સુખે તપશ્ચર્યામાં શરીર સંબંધી રોગ રહિતપણામાં ? હે સ્વામિનું ! સુખ-સંજમ-જાત્રા સુખ-સમ્ (સન)-જમ-જા–રા સુખે સંયમયાત્રામાં પ્રવર્તે છો જી, નિર્વહો છો જી ? નિર-વહો છો જી? સ્વામી ? શાતા છે જી ? સ્વામી ! શાતા છે જી ! : હે સ્વામિન્ ! આપને શાતા છે જી ! : (ગુરુ કહેઃ દેવ ગુરુ પસાય) ભાત-પાણીનો લાભ ભાત-પાણીનો લાભ દેજો-જી llll : ભાત-પાણીનો લાભ આપશો જી, દેજો જી ll૧ : (ગુરુ કહે: વર્તમાન જોગ). ૧. અર્થ: હે ગુરુમહારાજ ! (આપની) ઈચ્છા હોય તો પૂછું... આપની રાત્રી સુખપૂર્વક પસાર પસાર થઈ ? દિવસ સુખપૂર્વક પસાર થયો ? સુખપૂર્વક તપશ્ચર્યા થઈ ? શરીર રોગરહિત અવસ્થામાં છો ને ? સુખશાતાપૂર્વક સંયમની યાત્રામાં 14વર્ગો છો જી ? હે સ્વામી ! આપ શાતામાં છો જી ? મને ભાત-પાણીનો લાભ આપશોજી. ૧. સૂત્ર સંબંધિ વિવરણ ૧. પુરિમકૃ ના પચ્ચકખાણ પહેલાં ‘સુહરાઈ' અને પછી : મેળવવાની જેમને તલપ હોય, સંસારીજનોના હૈયાનો સુહદેવસિ' બોલવું, પણ બન્ને એક સાથે ન બોલવાં. તાપ શાન્ત કરી દે તેવી પ્રશાન્ત મુખમુદ્રાને ધારણ કરતા સુહરાઇ | સુહદેવસિ..થી સ્વામી ! શાતા છે જી' સુધીનાં તમામ હોય, સંસારના સર્વ પદાર્થોમાં અનાસક્ત બનીને, વાક્યો જુદા જુદા પ્રશ્નોને જણાવે છે. તેથી તે તમામ વાક્યો પ્રશ્ન આત્માના અદભુત આનંદને માણવા સાથે જેઓ પૂછતાં હોઇએ તે રીતે બોલવા. તે વાક્યો બોલતી વખતે મુખ રસલ્હાણ કરતા હોય, તેવા ગુરુભગવંતના સંસર્ગઉપર તે તે પ્રશ્નોના જવાબો જાણવાની ઇચ્છાના હાવભાવ પ્રગટ પરિચયથી ભવોભવનાં પાપો ક્ષય પામી જાય. તેમના થવા જોઇએ. ચરણોમાં વંદના કરવાથી ભવોભવના કર્મબંધનો તુટીને જૈનશાસનમાં ‘ગુરુ'ની સુંદર વ્યાખ્યા: જે સંસારને શોષે અને ખલાસ થઇ જાય. તેમને કરવામાં આવતી વંદના ચંદનથી મોક્ષને પોષે, તે ગુરુ કહેવાય. ય વધારે શીતલતા આપવા સમર્થ છે. ચંદન તો શરીરને જૈનશાસનમાં ગુરુપદનું ગૌરવ કોઇ અનેરું છે. પરમાત્માએ કેટલાક સમય માટે ઠંડક આપે છે. પણ ગુરુભગવંતને બતાવેલા જૈનશાસનને આજે આપણા સુધી પહોંચાડનાર જો કોઇ કરવામાં આવતી વંદના, કષાયના ભાવોને શાંત કરીને, હોય તો તે ગુરુભગવંત જ છે. અજ્ઞાન રુપ અંધકારનો નાશ ભવોભવના સંતાપને શમાવી અદભુત શીતળતા આપે છે. કરનાર ગુરુ છે. વિષયના વિષનું વમન કરાવીને આરાધનાના ભૂતકાળમાં ડોકીયું કરીશું તો જણાશે કે સામાન્ય રીતે જે અમૃતનું પાન કરાવનાર જો કોઇ હોય તો તે ગુરુ જ છે. જેઓ જે લોકો મહાન બન્યા છે, તે બધાયને સૌ પહેલા તો ગુરુ કંચન અને કામિનીના સર્વથા ત્યાગી હોય, પાંચ મહાવ્રતોનું સુંદર જ મળ્યા હતા. ગુરુભગવંતના સત્સંગના પ્રભાવે તેઓ પાલન કરતા હોય, પરમાત્માના માર્ગે યથાશક્તિ ચાલતા હોય, પતનની ખાઇમાંથી મહાનતાના એવરેસ્ટ શિખરોને સર પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કદીય ક્યારેય બોલતા ન હોય, મોક્ષ ' કરી શક્યા હતા. ૫૨ Vain Education internationa: Fof Private Pearl Ese Only www.jailbrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy