SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રી પંકિસૂરી વિષય: આદાન નામ : શ્રી વંદિત્ત સૂત્ર ગૌણ નામ : શ્રાવક | આચાર તથા વ્રતોમાં પ્રતિક્રમણ સૂત્ર લાગેલ અતિચારની નિંદા-ગહ અને પદ : ૨૦૦ સંપદા : ૨૦૦ આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે. પગના પંજા પર શરીરની સંતુલના જાળવી એકાગ્રતાથી સુત્ર બોલવું પ્રતિક્રમણ વખતે બોલતી-સાંભળતી વેળાની મુદ્રા ન અપવાદિક મુદ્રા છંદનું નામઃ ગાહા. રાગઃ “શાન્તિ શાન્તિ નિશાન્ત'... (લઘુ શાન્તિ સ્તવ) મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ વંદિત્ત સવ્વ સિદ્ધ, વન-દિ–તુ સવ-વ-સિદ-ધે, વાંદીને સર્વજ્ઞ એવા અરિહંતો અને સિદ્ધ ભગવંતોને, ધમ્માયરિએ આ સવ સાહૂ આધ-મા ય-રિએ આ સવ-વ-સાહૂ-આધર્માચાર્યોને ઉપાધ્યાયોને અને સર્વસાધુઓને ! ઇચ્છામિ પડિક્કમિઉં, ઇચ-છા-મિ પડિફ-કમિ-ઉમ, (હું) ઈચ્છું છું, (પાપોથી) પાછા ફરવા માટે, સાવગધમ્માઇ-આરસ્સ Illl સાવ-ગધ-મા-ઇ-આ-રસ–સ III શ્રાવક ધર્મને વિષે લાગેલા અતિચારથી. ૧. અર્થ:- સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાયભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ)થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. ૧. સાધુ જ્ઞાન દર્શન) ચારિત્ર) ઉપાધ્યાય વંદિg વધિ સસિદ્ધ) પ્રતિક્રમણના હાર્દરુપ જો મે વયાઈઆરો દેવ-ગુરુકૃપાથી - અરિહંત ! | આ સૂત્રના પ્રારંભમાં મળેલ જ્ઞાન - દર્શનપંચ પરમેષ્ઠીને ચારિત્રના યોગે અને ભાવમાં આવેલા નમસ્કાર દ્વારા મલિનતાને દૂર કરી. મંગલ કરવામાં આવે નિર્મલતાને પ્રાપ્ત છે. પાંચ પરમેષ્ઠીને કરવાનો પુરુષાર્થ. તે પોતાની વિશિષ્ટ માટે પશ્વાદભૂમાં મુદ્રામાં જોઈ ભાવથી અંધારામાંથી અજવાળા તરફ ગતિ બતાવી મસ્તક ઝુકાવી શુદ્ધ આલોચના કરી શકવાનું સામર્થ્ય મળે, તેવી છે. ૨.. પ્રાર્થના કરવી.૧. સર્વ વ્રતો તથા આચારોમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ જો મે વયાઇ-આરો, જો મે વયા-ઇયા-રો, જે મને વ્રતોમાં અતિચાર, જ્ઞાનને વિષે, નાણે તહ દંસણે ચરિતે આ નાણે તહ દ–સણે ચરિતતે આ દર્શનને વિષે તથા ચારિત્રને વિષે અને ‘આ’ શબ્દથી તપને વિષે અને વીર્ય ને વિષે સુહુમો આ બાયરો વા, સુહુ-મો આ બાય-રો વા, જાણવામાં ન આવે, તે સૂક્ષ્મ અને પ્રગટ જાણી શકાય, તે બાદર (અતિચાર લાગ્યો હોય) તે નિંદે તં ચ ગરિફામિ રિીિ તમ-નિન-દે ત ચ ગરિ-હામિ ારા તેને હું નિંદુ છું અને ગુરુની સમક્ષ ગહ કરું છું. ૨. અર્થ :- વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય, તેવા બાદર પ્રકારના અતિચાર જે (કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગહ (વિશેષ નિંદું) કરું છું. ૨. - ૧૭૦ For Private sona r y www.jaklelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy