SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) માળા જાપ : શક્તિ મુજબ માળા ખરીદવી. સુત્તરની માળા સર્વથા યોગ્ય ગણાય છે. તે સિવાય રેશમની માળા, ચંદન, રુદ્રાક્ષ, અંકલબેર, સ્ફટિક, પરવાળા આદિની માળા પણ શક્તિ મુજબ લઈ શકાય, શાંતિ અને શુભકાર્ય માટે સફેદ રંગ ની માળા લેવી. (જાપમાં ઉપયોગમાં લેતાં પહેલાં માળાને શ્રી ગુરૂભગત પાસે મંગાવવી જોઈએ) , રી OCO GO). i કઈ ) અંગૂઠો તર્જની eખ મધ્યમાં હર . G ઇન ન ) HAH અનામિકા કનિષ્ઠિકા માળા ગણતી વખતે રાખવા યોગ્ય સાવધાની પોતાની અને પ્રતિષ્ઠા કરેલી (મંત્રેલી) માળા જ વાપરવી. માળા ગણતી વખતે મણકાને નખ ન અડવો જોઈએ. સુખડ/સુતરની માળા વાપરવી. માળા દયની નજીક, નાભિથી ઉપર અને નાસિકા એક જ નિયત સમયે અને સ્થળે માળા ગણવી. (નાક)થી નીચે હોવી જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રહે, તે રીતે બેસીને જાપ કરવો. માળા શરીરના અન્ય ભાગને અને વસ્ત્રોને ન અડવી | પૂર્વ દિશા ન મળે તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને જાપ જોઈએ. કરી શકાય. માળાની ઉપર એક મોટો મણકો હોય છે, તેને‘મેરૂ' કહેવાય છે. જાપમાં શુદ્ધ વસ્ત્ર (અખંડ) પહેરવાં, કટાસણું સફેદ એક માળા પૂર્ણ થાય ત્યારે મેરુનું ઉલ્લંઘન ન કરવું ગરમીનનું ચોરસ રાખવું. એટલે.... “માળા પૂર્ણ થતાં છેલ્લા મણકાથી બીજીવાર માળા ગણતી વખતે પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસના માળા ગણવાની શરુઆત કરવી.” અથવા પલાંઠી વાળીને સુખાસને બેસવું. માળા જમીન (ભોયમાં) કટાસણા – ચરવળા કે મુહપત્તિ માળા ગણતી વખતે કરોડરજ્જુ ટટ્ટાર અને સીધી. ઉપર ન રાખવી જોઈએ. રાખવાથી એકાગ્રતા વધતી હોય છે. માળા ભૂલથી નીચે અડી કે પડી જાય તો પૂ. ગુરુભગવંત માળા ગણતી વખતે એક મણકા ઉપર મંત્ર પૂર્ણ બોલાઈ પાસે ફરી વાર મંત્રાવવી જોઈએ. ગયા પછી જ બીજા મણકાને અડવું જોઈએ. જે માળા થી શ્રી વીતરાગ પરમાત્મા અને શ્રી સિદ્ધચજીનો માળા ગણતી વખતે પ્રમાદવશ ઉંઘ આવવાથી માળા પડી. જાપ કરતાં હોઈએ, તે માળાથી શ્રી સરસ્વતી દેવી મંત્ર - જાય તો ફરીવાર પહેલેથી માળા ગણવી જોઈએ અને વિધામંત્ર - અધિષ્ઠાયકદેવ-દેવી મંત્ર આદિ ન ગણવો ‘માળા પડી ગઈ' તેની આલોચના પૂ. ગુરુભગવંત પાસે જોઈએ. કદાચ ગણાઈ જાય તો ફરીવાર પરમાત્માનો મંત્ર તે લેવી જોઈએ. માળામાં ન ગણવો. માળા ખોવાઈ જાય કે ટુટી જાય કે અન્ય કાંઈ નુકસાન જે માળાથી દેવ-દેવી આદિ મંત્રજાપ કરતાં હોઈએ, તે થાય તો તેની પણ આલોચના લેવી જોઈએ. માળાથી પ્રભુજીનો જાપ ન કરવો. ૩૯ N. S & Personal Use Only Jainulat On
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy