SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ કેવલજ્ઞાન પામીને પૃથ્વીતલને પાવન કરતા શ્રી અરિહંત પરમાત્મા ૧૨ ગુણોથી યુક્ત હોય છે. તેમાં આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશયનો સમાવેશ થાય છે. જિનમંદિરમાં પરિકર યુક્ત જિનપ્રતિમાને અરિહંત અવસ્થાવાળી કહેવાય છે. આઠ પ્રાતિહાર્યનું વર્ણના ૧. અશોક વૃક્ષ પ્રાતિહાર્ય : જ્યાં ભગવંતનુ સમવસરણ સુગંધી-પંચવર્ણા સચિત્ત-પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ કરે રચાય, ત્યાં ભગવંતના દેહથી ૧૨ ગણું ઉંચુ ‘અશોક વૃક્ષ’ છે તે. પ્રભુજીના અનુપમ પ્રભાવથી તે સચિત્ત પુષ્પોને દેવતાઓ રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મદેશના આપે લોકોની અવર-જવરથી જરાય કિલામણા થતી નથી અને છે. તે અશોકવૃક્ષની ઉપર (ભગવંત જે વૃક્ષની નીચે મુનિભગવંતોને પણ વિરાધનાનો દોષ લાગતો નથી. કેવલજ્ઞાન પામ્યા હોય) એક ચૈત્યવૃક્ષ પણ હોય છે. ૩. દિવ્ય-ધ્વનિ પ્રાતિહાર્ય : માલકોશ રાગમાં વહેતી ૨. સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય : પ્રભુજી જ્યાં વિહરતા હોય તે ભગવાનની વાણીને દેવતાઓ વાંસળી-વીણા=મૃદંગ ક્ષેત્રમાં અને એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં આદિના સંગીત સૂરો સાથે જોડે છે તે .. દેવતાઓ જલસ્થળમાં ઉત્પન્ન થયેલાં છ એ ઋતુઓના ૪. ચામર પ્રાતિહાર્ય : રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. ૫. સિંહાસન પ્રાતિહાર્ય ભગવંતને બેસવા માટે રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬. ભામંડળ પ્રાતિહાર્ય : ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ(તેજનું વલય) દેવતા રચે છે તે. (ભામંડળ ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામે જોઇ પણ શકાય નહિ.) છે. દેવદુંદુભિ પ્રાતિહાર્ય : પ્રભુજી વિહરતા હોય ત્યારે અને સમવસરણમાં દેશના આપવા પધારે ત્યારે દેવતાઓ દેવદુંદુભિ વગાડે છે તે. તે નાદ એમ સૂચવે છે કે “હે ભવ્યો ! તમે શિવપુરના સાર્થવાહ એવા આ ભગવંતને સેવો...” છત્ર પ્રાતિહાર્ચ : શરદ ઋતુના ચંદ્ર સમાન ઉજ્જવળ અને મોતીના હારોથી સુશોભિત એવા ત્રણ છત્રો પ્રભુજી વિહરતા હોય ત્યારે હોય છે અને સમવસરણમાં દેશના આપતા હોય ત્યારે પંદરછત્રો મસ્તક ઉપર મોટાથી નાનાના અનુક્રમે હોય છે. (સમવસરણમાં પૂર્વાભિમુખ પ્રભુજીના મસ્તક ઉપર ત્રણ છત્ર સાથે ચૈત્યવૃક્ષ (કેવલજ્ઞાન પ્રાપ્તિ વૃક્ષ) ઉપર પણ ત્રણ છત્ર હોય છે એટલે ચાર દિશાના ૩X૪=૧૨ અને ચૈત્યવૃક્ષ પરના ૩=૧૫ થાય છે.) ત્રણ છત્ર એમ સૂચવે છે કે... “પ્રભુજી ! આપ ત્રણ ભુવનના સ્વામી છો.” પ્રભુનો અષ્ટપ્રાતિહાર્ય સાથે વિહાર Jarretera del
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy