SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ છંદનું નામ: શાર્દૂલવિક્રીડિત; રાગ * સ્નાતસ્યા-પ્રતિમસ્ય-મેરુ-શિખરે..(વીરપ્રભુ-સ્તુતિ) સિદ્ધ ભો! પયઓ સિદ-ધે-ભો-પય-ઓ હે (જ્ઞાનવંત લોકો) ! સિદ્ધ એવા ણમો જિણમએણમો જિણ-મએ જિનમતને આદરસાથે નમસ્કાર થાઓ, નંદી સયા સંજમે, ન–દી સયા સમ્ (સન)-જમે, (જે હોતે છતે) ચારિત્ર ધર્મને વિષે હંમેશાં સમૃદ્ધ છે. દેવં–નાગ-સુવન્ન-કિન્નર-ગણ- | દેવ–નાગ-સુવ–ન-કિ-નર-ગણ- ૬ વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતર દેવના સમૂહથીસ્મભૂઅ-ભાવચ્ચિ સ્સ–ભૂઅ-ભાવ-ચિએ. સત્ય ભાવે કરીને પૂજાએલું એવુ, લોગો-જથ-પઈઓિલોગો-જત-થ-પઈટ-ઠિઓ જ્ઞાન જે (શ્રતધર્મ)માં રહેલું છે, જગમિણે તેલુક્ક-મથ્યાસુર, | જગ-મિણ તેલ-ક-મ-ચા-સુરમ્, ' મનુષ્યો અને અસુરોવાળા ત્રણ લોક રુપા આ જગત (જ્ઞયરુપે) જેમાં પ્રતિષ્ઠયું છે, ધમ્મો વઉ સાસઓ વિજયઓ- ધમ-મો વડ-ઢઉ-સાસઓ-વિજ-વ-ઓ એવો શ્રતધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજયવંત ધમુત્તરં વ8 III ધમ્મુ -તરમ્ વઢઉ Il૪|| થાઓ તેમજ ચારિત્રધર્મબાદ પણતેવૃદ્ધિ પામો. ૪. સુઅસ ભગવઓ સુઅસ–સ ભગ-વઓ તે પૂજયશ્રી શ્રુતધર્મને (વંદનાદિ માટે) કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયાએ.. કરે-મિ-કાઉ-સંગ-ગ વન–દણ- હું કાયોત્સર્ગ કરું છું. વત-તિ-યાએ..... અર્થ :- હે (જ્ઞાનવંત લોકો) ! પ્રખ્યાત (સિદ્ધ) એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જે હોતે છતે) ચારિત્રધર્મમાં હંમેશાં સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રુતધર્મ)માં (ત્રણેય લોકનું) જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (ૉય (જાણવા યોગ્ય) રૂપે) રહેલું છે. (તે) શ્રત ધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો ૪. પૂજ્ય શ્રતધર્મને (વંદનાદિ માટે) હું કાયોત્સર્ગ કરું છું. ૪. આ સૂત્રના રહસ્ય અંગે કાંઈક સમજૂતિ સિદ્ધાંતથી જ પરમાત્મા તથા તેઓએ કહેલ ભાવો જાણી શકાય છે. આ શ્રતધર્મ ભરત વગેરે ૧૫ ક્ષેત્રમાં જ હોય છે, તેથી પ્રથમગાથામાં એ પંદર ક્ષેત્રમાં શ્રતધર્મનું પ્રતિપાદન કરનાર શ્રી તીર્થંકરદેવોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં શ્રુતધર્મની સ્તુતિ, ત્રીજી ગાથામાં આવા કૃતધર્મને પામી પ્રમાદ કરવા જેવો નથી અને ચોથી ગાથામાં ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થયા પછી જ તે શ્રુતધર્મ વિશેષ વૃદ્ધિ પામે, તેમ જણાવેલ છે. અશુદ્ધ શુદ્ધ. સિદ્ધ ભો ! પયણો અણમો સિદ્ધ ભો ! પયઓ ણમો કિન્નર ગણ સભૂઅ કિન્નર ગણ સજૂઆ નોંધઃ આ સૂત્રમાં મતાંતરે ‘દેવંનાગ’ ના બદલે ‘દેવનાગ’ નો મત હોવાથી ગુરુ અક્ષર ૩૪ ના બદલે ૩૫ પણ થાય છે. પુનરિવર-દીવટે ઉપર IRI સુરતૃપ પૂજિત મહાલ લાશ સીમાધર (આગમ) પુષ્કરવરનું અડધુદ્વીપ, ઘાતકીખંડ અને જંબૂદ્વીપમાં ધર્મની આદિ કરનાર એવા અરિહંત પ્રભુને ભાવપૂર્વક નમસ્કાર. ૧. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર, સુરસુરેન્દ્રના સમૂહ અને ચક્રવર્તી રાજાઓથી પૂજાયેલા, મોહરૂપી અગ્નિજવાલાને શાંત કરનાર અને મર્યાદામાં રાખનાર એવા શ્રતધર્મને વંદન કરું છું. ૨. ૧૪૪ Jain Education internatio For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy