________________
દેવવંદન, ચૈત્યવંદન કરતી વેળાએ બોલતી સાંભળતી વેળાની મુદ્રા.
મૂળ સૂત્ર પુખ્ખર-વ૨-દ્દીવà, ધાયઇ-સંડે અ જંબૂ-દીવે આ ભરહેરવય-વિદેહે,
જાઈ-જરા-મરણ-સોગ
છંદનું નામ: આર્ય (ગાહા) • રાગઃ જિણજન્મસમયે મેરુસિહરે (સ્નાત્રપૂજા)
પદાનુ સારી અર્થ
ઉચ્ચારણમાં સહાયક પુ-ખર-વર-દી-વ-ઢે, ધાય-ઇ-સ-ડે અ જમ્-બૂ-દીવે આ ભર-હે-રવ-ય વિદે-હે,
ધમ્માઇગરે નમંસામિ ||૧||
ધમ્-માઇ-ગરે ન-મ-સામિ ||૧||
અર્થ :- પુષ્કર નામના સુંદર અડધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબુદ્વીપમાં (આવેલ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રીશ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થંકરભગવંતો) ને હું નમસ્કાર કરું છું. ૧.
તમ-તિમિર-પડલ-વિદ્ધ-સણસ,
તમ-તિમિ-ર પડ-લ-વિ-ધમ્ સણસ્-સ,
સુર-ગણ-નરિંદ-મહિ-અસ્સા
સુર-ગણ નરિન્-દ-મહિ-અ-સ।
સીમા-ધર-સ વ-દે,
મર્યાદામાં રાખનારને હું વંદન કરું છું. મોહની જાળને તોડી નાખનાર. ૨.
૫-ફો ડિ-ય-મોહ-જા-લસ્-સ II૨॥
સીમા-ધરસ વંદે, પપ્કો-ડિય-મોહ-જાલસ ||૨|| અર્થ:- અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર, અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રી સિદ્ધાંત)ને હું વંદન કરું છું. ૨.
પણા-સણસ,
કલ્લાણ-પુસ્ખલવિસાલ-સુહા-વહસ્સા કો-દેવ-દાણવ-નરિંદગણ-ચ્ચિઅસ્સ,
પ્રતિક્રમણમાં રત્નત્રયીની શુદ્ધિ માટે બોલતી - સાંભળતી વેળાની મુદ્રા.
ધમ્મસ-સાર-મુવલભકરે પમાય ||૩||
ર૩ શ્રી પુકાર-વર-દીધુસૂ
આદાન નામ: શ્રી પુખરવરદ્દીવર્કે સૂત્ર વિષય :
ગૌણ નામ : શ્રી શ્રુતસ્તવ સૂત્ર
પદ
: ૧૬
સંપદા
: ૧૬
ગાથા
: ૪
: ૩૪
ગુરુ અક્ષર લઘુ અક્ષર : ૧૮૨ સર્વ અક્ષર
: ૨૧૬
International
અજ્ઞાનરૂપી
અંધકારના
છંદનું નામઃ વસંતતિલકા * રાગ : ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા (નવસ્મરણ સ્તોત્ર) જાઈ-જરા-મરણ-સોગજન્મ-ઘડપણ-મૃત્યુ ને શોકનો
પણા-સણસુ-સ, કલ-લાણ-પુક-ખલવિસા-લ-સુહા-વહસ્-સા કો-દેવ-દાણ-વ નરિન-દગણ-ચિઅસ્-સ,
સમૂહનો નાશ
કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ.
પુષ્કર નામના સુંદર અડધા દ્વીપમાં, ધાતકી ખંડના અને જંબુદ્વીપમાં (રહેલા) (પાંચ) ભરત, (પાંચ)ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રુત) ધર્મની શરુઆત કરનાર (તીર્થંકરો ને હું નમસ્કાર કરૂં છું. ૧. (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ)
અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને
નાશ કરનાર
દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી રાજાઓ દ્વારા પૂજાયેલા
નાશ કરનાર,
કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ (મોક્ષના) સુખને આપનાર. દેવતા, દાનવ અને રાજાના
સમૂહથી પૂજાએલ એવા, શ્રુતધર્મના તત્ત્વને પામીને કોણ
ધ-મ-સ-સાર-મુવ-લ-મકરે પમા-યમ્ II3II
પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈપણ પ્રમાદ ન કરે) ૩.
અર્થ:- જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે? (અર્થાત્ કોઈ પણ પ્રમાદ ન કરે) ૩.
૧૪૩
www.jainelibrary