SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન પહેલા સમજવા યોગ્ય વાતો ભાઈઓએ પોતાના ખેસના છેડે રહેલ દશીથી ચૈત્યવંદન કર્યા પછી પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા અને બહેનોએ પોતાની સુયોગ્ય રેશમી સાડીના કરવાની ખૂબ જ ભાવના હોય તો ફરિવાર તે છેડેથી ત્રણવાર ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. પક્ષાલ આદિ કરેલ પ્રભુજીને અનુક્રમ પ્રમાણે ચૈત્યવંદન શરુ કરતા પહેલા દ્રવ્યપૂજાના ત્યાગ અંગ-અગ્ર-ભાવપૂજા કરવી જરુરી જાણવી. સ્વરૂપ ત્રીજી નિસીહિ ત્રણ વાર બોલવી. ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં અવશ્ય આ નિશીહિ બોલ્યા પછી પાટલા પર કરેલ યોગમુદ્રામાં ‘ઈરિયાવહિયં’ કરવી જોઈએ. અક્ષતાદિ દ્રવ્યપૂજા સાથે સંબંધ રહેતો નથી. તેથી તે દેરાસરમાં એક ચૈત્યવંદન કર્યા પછી સળંગ પાટલાને સાચવવું કે રક્ષણ કરવું કે ત્યાં જ પરિસરમાં બીજુ ચૈત્યવંદન કે આંગળીઓથી સરખું કર્યા કરવું ઈત્યાદિ : દેવવંદન કરવાની ભાવના હોય અને કરવાથી નિરીતિનો ભંગ થાય. દહેરાસરમાં આવ-જાવ કરતાં પાણી-ફૂલા ‘ઈરિયાવહિયં” ની શરૂઆત કર્યા પછી આદિની વિરાધના ન થયેલ હોય તો ફરીવાર પચ્ચકખાણ ન લેવાય કે ન દેવાય અને વચ્ચેથી. ઈરિયાવહિયં’ કરવાની જરૂર રહેતી નથી. ઉભા થઈને પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા કરવા પણ ન વિરાધના થયેલ હોય કે ૧૦૦ ડગલાંથી ઉપર જવાય. ચૈત્યવંદન પૂર્ણ થયા પછી પ્રભુજીને સ્પર્શ જવાનું થયેલ હોય તો અવશ્ય ‘ઈરિયાવહિયં’ કરવા ગભારા આદિમાં પણ ન જવાય. કદાચ કરવી જોઈએ. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના આમ કરાયા મનને સ્થિર કરીને ચૈત્યવંદનનાં સૂત્ર તથા અર્થ ઉપર વિશેષ ધ્યાન આપવું અને ચિંતન કરવું. ચેત્યવંદન વિધિ • સહુ પ્રથમ એક ખમાસમણ સત્તર સંડાસા પૂર્વક દેવું. • ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! III વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ ||રા મFણ વંદામિ Ilall ઈચ્છામિ ખમાસમણો વંદિઉં” બોલતા અડધા અંગને નમાવવું. • ફરી સીધા થઈને ‘જાવણિજજાએ નિસાહિઆએ' બોલીને બન્ને પગ અને ઢીંચણ સ્થાપવાની ભૂમિનું પ્રમાર્જન કરીને નીચે ઉ ભડક પગ બેસવું અને પછી બન્ને હાથનું પ્રમાર્જન તથા મસ્તક મૂકવાની જગ્યાનું પ્રર્માજન કરવું. પંચાંગ-પ્રણિપાત આમ અપાય બે હાથ અને છે પછી બે પગમસ્તક સ્વરુપ પાંચ અંગનો સ્પર્શ જમીન પર થતાંજ ‘મથએણ વંદામિ' બોલવું. તે વખતે પાછળથી ઉંચા ના થવાય, તેની કાળજી રાખવી. શક્ય હોય તો દેરાસરમાં બિરાજમાન દરેક પ્રભુજીને ત્રણ-ત્રણ ખમાસમણાં આપવાં. ત્યાર બાદ ઈરિયાવહિયં પડિક્કમવી... • ઈરિયાવહિયં સૂત્ર • ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં ||૧|| ઈરિયાવહિયાએ, વિરાહણાએ રા. ગમણાગમe llall પાણક્કમણે, બીયÆમણે, હરિયÆમણે, ઓસાઉનિંગ પણગ દગ, મટ્ટી - મક્કડાસંતાણા, સંકમe Ill જે મે જીવા વિરાહિયા પી. એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા ||૬ll અભિહયા વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા ઠાણાઓ ઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા ઇરિયાવહિચ તસ્સ મિચ્છામિ દુક્કડં Il૭ની આમ કરાય • તસ્સ ઉત્તરી કરણેણં સૂત્ર તસ્સ ઉત્તરી - કરણેણં, પાયચ્છિત્ત – કરણેણં, વિસોહી - કરણેણં, વિસલ્લી - કરણેણં, પાવાણ- કમ્માણ, નિશ્થાયણાએ ઠામિ કાઉસ્સગ્ગ IIll | ૧૩૨ Jain Education International Foale Personal se ne www.a library.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy