________________
અન્નત્થ સૂત્ર છે અન્નત્થ ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણં, છીએણં-જંભાઈએ, ઉડુએણં, વાયનિસગેણં, ભમલિએ, પિત્તમુચ્છાએ ||૧|સુહમેહિં અંગ - સંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિઠ્ઠિ - સંચાલેહિં ||શા એવમાઈ અહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો Ilaiા જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણ ન પારેમિ
II૪ll તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ IIપી.
| ('જિનમુદ્રા'માં એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી ‘નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ્ન પારી લોગસ્સ બોલવો.) • લોગસ્સ (નામસ્તવ) સૂત્ર છે
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે | અરિહંતે કિન્નઈટ્સ, ચઉવિસ પિ કેવલી ||૧| ઉસભમજિયં ચ વંદે,
સંભવમભિસંદણં ચ સુમર્થં ચ | ચૈત્યવંદન આમ કરાય પઉમuહં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે |રા સુવિહિં ચ પુફદંત, સીઅલ સિક્યૂસ વાસુપૂજ઼ ચા વિમલમહંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ નંદામિ Il3II કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્રય નમિનિણં ચ | વંદામિ રિફ્લેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ||૪|| એવું મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા | ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મેં પસીયંતુ //પા કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા. આરુગ્ગબોરિલાભ, સમાવિવરમુત્તમ રિંતુ |૬| ચંદેસુ નિમ્મલયરા, આઈઍસુ અહિયં પયાસયરા | સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ll૭ના પછી ખમાસમણ ત્રણવાર દેવા.
• ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! TI૧TI વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ રિપી મયૂએણ વંદામિilall • ચૈત્યવંદનના પ્રારંભમાં બોલવા યોગ્ય સ્તોત્ર:સકલ - કુશલ – વલ્લી, પુષ્પરાવર્ત – મેઘો; દુરિત - તિમિર - ભાનુઃ, કલ્પવૃક્ષોપમાનઃ |
ભવજલ - નિધિ - પોતઃ, સર્વ- સંપત્તિ હેતુઃ, સ ભવતુ સતત વ:;શ્રેયસે શાન્તિનાથ: ll (શ્રેયસે પાર્શ્વનાથ: આદિ બોલવું ઉચિત નથી.)
I , સામાન્ય જિન ચૈત્યવંદન • તુજ મુરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુમ ગુણગણને બોલવા, રસના મુજ હરખે. ||૧|| કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે રા. એમ જાણીને સાહિબાએ, એક નજર મોહે જોય; જ્ઞાનવિમલ' પ્રભુ નજરથી, તે શું જે નવિ હોય llall. (જે ભગવાન હોય તેમનું, અથવા જે ભગવાનનું પાંચમાથી કોઈપણ કલ્યાણક હોય તેમનું અથવા સુદ-૧ થી દિનવૃદ્ધિ પ્રમાણે તે તે સંખ્યામાં આવતા ભગવાનનું (વદ-૧ માં ૧૫+૧=૧૬માં ભગવાન, વદ ૯,૧૦,૧૧ ના ૨૩માં ભગવાન અને વદ-૧૨ થી અમાસ સુધી ૨૪ માં ભગવાનનું ચૈત્યવંદન બોલવું જોઈએ. સામાન્ય જિન ચૈત્યવંદના કોઈપણ ભગવાન સન્મુખ બોલી શકાય.)
- કિંચિ - જંકિંચિ નામ તિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ, જાઈં જિણબિંબાઈ, તાઈ સવ્વાઈં વંદામિ ઉll • નમુત્થણં સૂત્ર છે
મુક્તાસુક્તિ મુદ્રા નમુત્થણ અરિહંતાણં ભગવંતાણં |૧| આઈગરાણં, તિસ્થયરાણ , સયંસંબુદ્ધાણં ||રા પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરિઆણં, પુરિસવર-ગંધહસ્થીર્ણ |Bll લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણં, લોગપજ્જઅ-ગરાણું ૪ll અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણં શરણદયાણ, બોહિદયાણ. ||પો| ધમ્મદયાણ ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ, ધમ્મવરચાઉ– રંતચક્રવટ્ટીર્ણ. II૬ll અપ્પડિહયવરનાણ-દંસણધરાણ વિઅટ્ટછઉમાણે. ll૭TI જિણાણે જાવયાણ, તિન્નાથં તારયાણ, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણું મોઅગાણે liટા સવ્વલૂણં, સવ્વદરિસીણ, સિવમય-મરુઅ-મહંત-મસ્મય-મખ્વાબાહ-મપુણ-રાવિતિ
૧૩૩ prey.org
Jain Edicionemalonal
For Pratel
Use ON
will