SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ શ્રી સ્વાસ્થાની સ્તુતિ (થોય)* આદાન નામ : સ્નાતસ્યા સ્તુતિ ગૌણ નામ : શ્રીવર્ધમાન જિન સ્તુતિ વિષય : શ્રી વર્ધમાનસ્વામીની ભાવવાહી જન્માભિષેક સંબંધિત સ્તુતિ કાઉસ્સગમાં સાંભળતી યોગમુદ્રામાં બોલતી | વેળાની મુદ્રા વેળાની મુદ્રા છંદ : શાર્દૂલ-વિક્રીડિત; ૪ રાગ-‘સિદ્ધ ભો પયઓ...' (પુસ્મર-વર દીવ સૂત્ર, ગાથા-૪) સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે- સ્ના-ત-યા-પ્રતિ-મર્ય-મેરુ-શિખ-રે- સ્નાન કરાયેલ ઉપમા ન આપી શકાય એવા મેરુશિખર ઉપર શય્યા વિભો: શૈશવે, શચ-ચા વિભો: શૈ-શવે, ઇન્દ્રાણીએ પ્રભુના બાળપણમાં, રૂપા-લોકન-વિસ્મયા-તરસ- રૂપા-લોક-ન-વિસ-મયા-ત-રસ- રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અદભુતરસની ભ્રાત્યા ભ્રમચ્ચક્ષુષાાં બ્રા–ત્યા ભ્રમચ-ચક્ર-પુષT કે ભ્રાન્તિથી, ફરતા નેત્રવાળી, ઉત્કૃષ્ટ નયન-પ્રભા-ધવલિતં- ઉ–મૃષ-ટમ નય-ન-પ્રભા-ધવ-લિત- લુક્યું છે આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્વલ ક્ષીરોદકા-શકયા, ક્ષીરો-દકા-શકયા, ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી, વકત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ- વક-ત્રમ્ યવ પુનઃ પુનઃ સ જય-તિ- | મુખ જેમનું વારંવાર તે જય પામે છે શ્રી વર્ધ્વમાનો જિનઃ | ૧ || શ્રી-વર-ધ-માનો જિનઃ llll. ૬ શ્રી વર્ધમાન જિનેશ્વર. ૧. અર્થ : બાલ્યકાળમાં મેરુ શિખર ઉપર સ્નાન કરાયેલા, નિરપમપ્રભુના રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અભુતરસની ભ્રાન્તિથી ચંચલ નેત્રવાળી ઇન્દ્રાણીએ આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્વલ અને ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી જેમનું મુખ વારંવાર લૂળ્યું છે, તે શ્રી વર્ધમાનસ્વામી જય પામે છે. ૧. હંસાં-સાહત-પપ્રરેણુ-કપિશ- હન-સામ-સા-હત-પ હંસ પક્ષીની પાંખો વડે ઉડાડેલી મ-રેણુ-કપિ-શ કમળની રજવડે પીળુ થયેલા ક્ષીરાર્ણ-વાભો-ભૃતૈ:, ક્ષીરાર-ણ-વા-ભો-મૃતૈઃ, ક્ષીરસમુદ્રનું પાણી તેના વડે ભરેલા, કુંભૈ-રપ્સર-સાં પયોધર-ભર-કુમ-ભૈ-રપ-સર-સામ પયો-ધર-ભર- કળશો વડે અપ્સરાઓના સ્તનના સમૂહની સાથે પ્રસ્પર્ધિભિઃ કાંચનૈ: | પ્રસ-પર-ધિ-ભિઃ-કાગ-(કાન)-ચર્ન: સ્પર્ધા કરતા સુવર્ણના, યેષાં મંદર-રત્નશૈલ-શિખરે- ચેષામ મન્દર-ત-ન-શૈલ-શિખ-રે- જે તીર્થકરોનો મેરુ પર્વતના શિખર ઉપર જન્માભિષેક: કૃતઃ, જન–મા-ભિષે-ક:-કૃતઃ, | જન્માભિષેક કરેલો છે, સર્વેઃ સર્વસુરા-સુરેશ્વર-ગર્ણ- સર-વૈઃ સર-વ-સુરા-સુરેશ-વર-ગર્ણ-સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના તેષાં નતોડહં ક્રમાન્ II ૨ || તેષા નતો-હમ્ ક્રમાન llરા ઇન્દ્રના સમુદાયવડે તેઓના નમેલો છું હુંચરણોને ૨. અર્થ: હંસ પક્ષીની પાંખોવડે ઉડાડેલી કમળની રજવડે પીળા થયેલ ક્ષીરસમુદ્રના પાણી વડે ભરેલા અપ્સરાઓના સ્તનના સાથે સ્પર્ધા કરતા સુવર્ણના કળશોવડે સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્રના સમુદાયવડે, મેરુ શિખર ઉપર જે તીર્થકરોનો જન્માભિષેક કરેલો છે, તેઓના ચરણોને હું નમેલો છું. ૨. - ૨૪૫ Jan Erol Forgate & Persiston UVRE elra
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy