SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ કેવા કેવા પ્રકારો ? અપાંગતિલક (આંખે કાજળ) અને પત્રલેખા (કપાળે તિલક) નામવડે દેદીપ્યમાન પ્રમાણોપેત અંગવાળી, ભક્તિ વડે પૂર્ણ વંદન માટે આવેલી દેવાંગનાઓવડે પોતાના લલાટોવડે જેમના ઘણા પરાક્રમવાળા ચરણો વંદાયા છે તથા ફરી ફરી વંદાયા છે જેમના તે મોહને સર્વથા જિતનારા, દૂર કર્યા છે સર્વ દુઃખો જેણે તેવા શ્રી જિનેશ્વર શ્રી અજિતનાથને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. ૨૬, ૨૭, ૨૮, ૨૯. યુઅ-વન્′′દિ-અયસ્-સારિસિ-ગણ-દેવ-ગણ-હિમ્, તો દેવ-વહુ હિમ્, પય-ઓપણ-મિ-અસ્-સા | જસ્-સ જગુત્-તમસાસ-ણ-અસ્-સાભત-તિ-ઘસા-ગય. પિણું-ડિઅ-યા-હિમ્, દેવ-વરચ્છર-સા-બહુ-આહિં- દેવ-વર-છર-સા બહુ-આહિ યુઅ-વદિ-યસ્સારિસિ-ગણ-દેવ-ગણહિં, તો દૈવ-વહૂહિં પયઓ પણમિસ્સા । જસ જગુત્તમસાસણ-અસ્સા ત્તિ-વસા-ગય પિડિઅયાહિં, સુર-વર-૨ઈ-ગુણપંડિયઆહિં ||૩૦ની (ભાસુરર્ય) વંસ-સદ્દ-તંતિતાલ-મેલિએ, તિઉદ્-ખરા-ભિરામ સમી-સએ એ અ. સુઈ-સમાણ–ણે આ સુદ્ધસજ્જ-ગીઅ-પાયજાલ-ઘંટિ-આહિં, વલય મેહલા કલાવ-ને સત્ત-સંતિ-કારર્ય, પસંત-સવ-પાવ સુર-વર-રઈ-ગુણ-પ-ડિય-આ-હિમ ||૩૦।। (ભાસુ-રયમ્) વ-સ-સદ્-દ-તન્—તિતાલ-મેલિ-એ, તિ-કંકુ-ખ-રાભિ-રામ Jain Education International સ-૬-મીસ-એ કએ આ ઉરા ભિરામ-સમીસએ-કએ આ દેવ-ન–િઆહિ હાવ-ભાવવિમ્ભમપ્ર-ગાર-એહિં, નચ્ચિઊણ અંગ-હાર-એહિં નેઉરાભિ-રામસદ્-દ-મીસ-એ કએ આ દેવ-ન-ટિ-આહિમ્- હાવ-ભાવવિબુ-ભ મચ્છુ-પ-ગાર-એહિમ્નયુ-ચિ-ઊણ અક્-ગ-હાર-એહિમ્, વંદિઆ ય જા તે સુવિક્ર્મા-કમાવ-દિઆ ય જસ્–સ તે સુવિ–કમા કમા તયં તિલોય-સવતયમ્ તિ-લોય-સવ-વસત્-ત-સ-તિ-કાર-યમ્ પસનું-ત-સત્વ-પાવદોસ-મેસ-હમ્। સુઈ-સ-માણ–ણે અ સુ-ધસજ-જ ગીઅ-પાયજાલ-ઘણુ-ટિ-આહિમ્, વલ-ય-મેહ-લા-કલા-વ નમા-મિ-સન્-તિ-મુત્તુ-ત્ત-મમ્ જિણમ્ સ્તુતિ કરાયેલ, વંદન કરાયેલ, ઋષિઓના સમુદાય અને દેવોના સમુદાયવડે તે પછી દેવીઓવ For Private & Personal Use Only આદરપૂર્વક પ્રણામ કરાયેલા, (મોક્ષ આપવાને શક્તિમાન હોવાથી) જેમનું જગતને વિષે ઉત્તમ છે. શાસન ભક્તિના વશે આવીને ભેગી થયેલી, નર્તવાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે, ઘણા, દેવોની સાથે રતિક્રીડા રૂપ ગુણને વિષ પંડિતા. ૩૦. વાંસળીનો શબ્દ, વીણા અને તાલ (ચપટી, પટહાર્દિ ઢોલના તાલ અથવા કાંસી, કરતાલ વગેરેના તાલ) મળ્યે છતે, ત્રિપુષ્કર નામના વાજિંત્રના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યો છો, દોસ-મેસહં નમામિસંતિ મુત્તમં જિર્ણ II ૩૧ || (નારાયઓ) || ૩૧ || (નારા-ચઓ) અર્થ : ભક્તિના વશથી એકત્ર થયેલી, દેવોની સાથે રતિક્રીડા રૂપ ગુણને વિષે પંડિતા, એવી નર્તકવાદક ઘણા શ્રેષ્ઠ દેવોની નૃત્યકુશળ દેવાંગનાઓવડે વાંસળીના શબ્દ, વીણા અને તાલ મળે છતે-ત્રિપુષ્કર વાજિંત્રના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યો છતે, સાંભળવાનું સમાનપણું કર્યે છતે, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી તથા પગે જાળના આકારવાળા ઘૂઘરા બાંધેલી એવી દેવનર્તકીઓવડે વલય, કટિસૂત્ર, કલાપ અને ઝાંઝરના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યે છતે હાવ ભાવ અને વિભ્રમના પ્રકારવાળા અંગના વિક્ષેપ વડે નૃત્ય કરીને, મોક્ષ આપનાર જે જગતમાં ઉત્તમ શાસનવાળા, ઋષિસમુદાય અને દેવોના સમુદાયવડે સ્તવના કરાયેલ અને વંદાયેલ પાછળથી દેવવધૂઓવડે પ્રણામ કરાએલા એવા પરાક્રમવાળા જેમનાં બંને ચરણકમળો વંદાય છે તે ત્રણે લોકમાં શાંતિ કરનાર, સર્વ પાપ અને દીપચી રહિત ઉત્તમશ્રી શાંતિનાથ જિનેશ્વરને નમસ્કાર કરું છું. ૩૦, ૩૧. સાંભળવાનું સમાનપણું કર્યે છતે, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી પગમાં જાળના આકારવાળી ઘૂંઘરાવાળી, વલય, કટિસૂત્ર (કંદોરો), કલાપ (ઘણી સેરવાળાં કટસૂત્ર) અને ઝાંઝરના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યે છતે, દૈવનર્તકીઓ વડે હાવ, ભાવ અને વિલાસના પ્રકાર વડે, નૃત્ય કરીને અંગના વિક્ષેપ વડે વંદાએલા, મોક્ષને આપનાર તે પરાક્રમવાળા બે ચરણ કમળો, તે (શ્રી શાંતિનાથી ત્રણ લોકના સર્વ પ્રાણીઓનાં શાંતિ કરનાર, વિશેષ શાંત થયાં છે સર્વ પાપ, દોષ જેમના એવા એમને હું. નમસ્કાર કરું છું, શાંતિનાથ ઉત્તમ જિનેશ્વરને ૩૧. www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy