SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ વખતે જિનમુદ્રામાં સાંભળવાની મુદ્રા [૭ શ્રી બૃહ-શાલિ રોટા” પ્રતિક્રમણ વખતે યોગમુદ્રામાં બોલવાની મુદ્રા આદાન નામ : શ્રી ભોભો ભવ્યાઃ | વિષય : સર્વવિદન નિવારક, સૂત્ર ગૌણ નામ :શ્રી મોટી પરમમંગલવાચક, શાંતિ સૂત્ર શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના છંદ : ગાહા- મંદાક્રાન્તા, રાગ-ભાવાવનામ-સૂરદાનવ.... (સંસારદાવા. સુત્ર ગાથા-૨) ભો ભો ભવ્યા: ! કૃણુત વચનં- કે ભો ભો ભવ-વા: ! શું-શુત વચ-નમ્ | હું હે ભવ્ય લોકો ! સાંભળો વચનને પ્રસ્તુત સર્વમેત, પ્ર-તુતમ સવ-મેતી અવસર ઉચિત સર્વ આ, યે યાત્રાયાંયે યાત-રાયા જેઓ યાત્રાને વિષે ત્રિભુવન-ગુરો-રાહેતા- ત્રિ-ભુવન-ગુરો-રા-હતા ત્રિભુવનગુરુની શ્રાવકો ભક્તિભાજ:T ભક-તિ-ભાજ:T ભક્તિ વડે યુક્ત છે, તેષાં શાન્તિર્ભવતુતેષામ શા–તિર-ભવ-તુ તેઓને શાંતિ થાઓ તમોને અરિહંતાદિ ભવતા-મહેંદાદિ-પ્રભાવા, ભ-વતા-મર-હદા-દિ-પ્રભા-વા, પંચપરમેષ્ઠિ માહાભ્ય થકી, દારોગ્ય-શ્રી-ધ્રુતિ-મતિ-કરી- દારોગ-ય-શ્રી-શ્રુતિ-મતિ-કરી- આરોગ્ય અને લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન ક્લેશ-વિધ્વંસ-હેતુઃ Illl કલે-શ-વિધ-વન–સ-હેતુઃ IlI | કરનારી રાગદ્વેષાદિના નાશના કારણભૂત. ૧. અર્થ: હે ભવ્યલોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે શ્રાવકો ત્રણ લોકના ગર (વીતરાગ)ની યાત્રા (જન્મ મહોત્સવ પ્રસંગે) ને ષેિ ભક્તિને ભજનારા છે, તેઓને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહારા થકી (પ્રસાદ) આરોગ્ય લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના નાશના કારણભૂત એવી શાંતિ થાઓ. ૧. ભો ! ભો ! ભવ્યલોકાઃ ! ભો ભો ભવ-ય-લોકાઃ ! હે ભવ્ય લોકો! અહીં જે કારણ માટે ઈહ હિ ભરતૈરાવત-વિદેહ- ઈહ હિ ભર-તૈ-રા-વત-વિ-દેહ- ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્રને વિષે સંભવાનાં, સમ-ભ-વા-નામ ઉત્પન્ન થયેલા, સમસ્ત-તીર્થ-કૂતાં સમ-ત-તીર-થ-કૃતા સમગ્ર તીર્થકરોનાજન્મ-ન્યાસન-પ્રકમ્પા-નત્તર- જન–મળ્યા-સન-પ્ર-ક—પા-નન-તર- જન્મ સમયે આસન ચલાયમાન થયા પછી, મવધિના-વિજ્ઞાય, મવ-ધિના વિજ્ઞા-ય, અવધિજ્ઞાનના ઉપયોગ વડે જાણીને સૌધર્માધિપતિઃસૌ-ધર-મા-ધિ-પતિ: સૌધર્મેન્દ્ર સુઘોષા-ઘટા-ચાલના-નત્તરં- સુ-ઘોષા ઘણ-ટા-ચાલ-ના-નન-તરમ સુઘોષા નામની ઘંટાને વગાડ્યા પછી સકલ-સુરાસુરેન્દ્રઃસક-લ-સુરા-સુરેન્દ્રઃ સર્વ સુર, અસુરના ઈંદ્રોની સાથે સહ સમાગત્ય, સહ-સમા-ગ-૨, રૂડે પ્રકારે આવીને સવિનય-મહંદ-ભટ્ટારર્ક- સ-વિન-ય-મર-હદ-ભ-ટા-રકમ- પરમ વિનય-સહિત અરિહંત ભટ્ટારક (પૂજ્ય)ને ગૃહીવા, ગવા કનકાદ્રિ-શૂશે, ગૃહીત–વા ગત–વા કન-કાદ્રિ -ગે, ગ્રહણ કરીને જઈને મેરુ પર્વતના શિખર ઉપર વિહિત-જન્માભિષેક:વિ-હિત-જન–મા-ભિષે-ક: કર્યો છે જન્મસ્નાત્રમહોત્સવ જેણે એવો, શાન્તિ-મુઘોષયતિ, શાન-તિ-મુદ-ઘોષ-યતિ, શાંતિને મોટા શબ્દવડે ભણે છે. યથા-તતોડહં કૃતાનુ-કાર યથા તતો-હમ્ કૃતા-નુ-કાર જેમ તેથી હું કરેલું અનુકરણ મિતિ-કૃત્વામિતિ કૂવા થાય એમ કરીને, મહાજનો યેન ગતઃ સ પત્થા:, મહા-જનો યેન ગતઃ સ પન-થા:, ઈન્દ્રાદિ દેવસમૂહ જે માર્ગે ગયો તે જ રસ્તા ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય ઈતિ ભવ-ય-જનૈઃ સહ સમેત-ય- પ્રમાણે એ કારણથી ભવ્યપ્રાણીઓ સાથે આવીને સ્નાનપીઠે સ્નાત્ર વિધાય, સ્ના-ત્ર-પીઠે સ્ના-ત્રમ વિ-ધાય, સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્ર કરીને, શાન્તિમુદ્-ઘોષયામિશાન-તિ-મુદ-ઘોષ-યામિ શાંતિ માટે ઉદ્ઘોષણા કરુ છું, તપૂજા-ચાત્રા-સ્નાત્રાદિત–પૂજા-યાત્રા-સ્ના-ત્રાદિ તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે -મહોત્સવા-નન્તર-મિતિ- મહોત–સવા-નન-તર-મિતિ મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે, કૃત્વા કર્ણ દત્તા કૃત–વા કર્ણ મ્ દ–ત્વા કૃત્ય કરીને કાનને. નિશમ્યતાં નિશમ્યતાં નિ-શર્ય-તામ્ નિ-શ-ય-તામ્ સાવધાન કરીને સાંભળા, સાંભળો (તમે) સ્વાહા રિચાં સ્વા-હારિશા સ્વાહા. ૨, Jain Education Interational Forte & REBU www.jminelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy