SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: હે ભવ્ય જીવો અહીં જે કારણ માટે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થકરોના જન્મસમયે સૌધર્મ-દેવલોકના ઈંદ્રના આસન ચલાયમાન થયા પછી ઈંદ્ર વડે અવધિજ્ઞાનના ઉપયોગ વડે (જિન જન્મને જાણીને (હર્ષ પામેલ) સુઘોષા નામની ઘંટને વગાડ્યા પછી સર્વ સુર (વૈમાનિક દેવો) અસુર (ભવનપતિના દેવો) અને તેના ઈંદ્રોની સાથે (જિન જન્મસ્થાને) ભક્તિવડે રૂડે પ્રકારે આવીને પરમવિનય સહિત સૌધર્મેન્દ્ર અહં ભટ્ટારક (પૂજ્ય)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જેમણે નાકમહોત્સવ કર્યો, પછી તે (નાગમહોત્સવના અંતે) શાંતિને મોટા શબ્દો વડે ઉદ્ઘોષણા કરે છે તેથી તે પ્રમાણે કરેલું અનુકરણ થાય તે માટે, હું વળી ઈંદ્રાદિ દેવસમૂહ જે માર્ગે ગયો, તે જ માર્ગ પ્રમાણ એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે(જિનાલય) ભક્તિથી રક્ત થઈને આવીને નાસપીઠિકા ઉપર વિધિ પ્રમાણે સ્નાત્ર કરીને હું મોટા શબ્દો વડે શાંતિવડે ઉદ્ઘોષણા કરું છું તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે કૃત્ય કરીને કાનને સાવધાન કરીને તમે સાંભળો, સાંભળો. (સ્વાહા) ૨. ૐ પુણ્યાહં પુણ્યાતું ઓમ્ પુયા-હમ્ પુયા-હમ્ પદ વડે નમસ્કાર કરીને ઉત્તમ દિવસ છે પ્રીયત્તાં પ્રીયત્તાં પ્રી-ય–તા પ્રી-વ-તામ્ ઉત્તમ દિવસ છે, સંતુષ્ટ થાઓ, ભગવન્તોડહંન્તઃ, ભગ-વ-તો-હ-તઃ સંતુષ્ટ થાઓ, ઐશ્વર્યાદિ યુક્ત તીર્થકરો, સર્વજ્ઞાઃ સર્વદશિન સર-વ-જ્ઞા: સર-વ-દ-શિ-ન- સર્વ પદાર્થને જાણકાર, સર્વને જોનારા, ત્રિલોક-નાથાત્રિ-લોક-નાથા ત્રણ લોકના નાથ, ત્રિલોક-મહિતાત્રિા-લોક-મહિ-તાસ ત્રણ લોક વડે પૂજાયેલા, સ્ત્રિલોક-પૂજ્યા-ત્રિલોકેશ્વરા | ત્રિ-લોક-પૂજ-ચાસ ત્રિ-લોકેશ-વરા ! ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર, સ્મિલોકોધોત-કરા: llall ૬ ત્રિ-લોકો-ધો(દ્યો)-ત-કરા: llalls ત્રણ લોકનો ઉદ્યોત (પ્રકાશ) કરનારા. ૩. અર્થ: ૐ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને કહે છે કે આજનો દિવસ ઉત્તમ છે. કેવળજ્ઞાન વડે સર્વ પદાર્થને જાણનારા, કેવળદર્શન વડે સર્વને જોનારા, જે ત્રણ લોકના સ્વામી, ત્રણ લોક વડે (ત્રિભુવનવાસી જીવો વડે) પુષ્પાદિકે પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકના ઉધોત (પ્રકાશ) કરનારા એવા એશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થકરો અત્યંત સંતુષ્ટ થાઓ, સંતુષ્ટ થાઓ. ૩. ૐ ઋષભ-અજિતઓમ્ ઋ–ષભ-અ-જિત : ૐ પદ વડે શોભાયમાન થયેલા ઋષભદેવ, અજિતનાથ, સંભવ-અભિનન્દન-સુમતિ સમ-ભવ-અભિ-ન-દન-સુમતિ સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ પદ્મપ્રભ સુપાર્શ્વ-ચન્દ્રપ્રભ- પ-મ-પ્રભ સુ-પાર-શ્વ-ચન્દ્ર-પ્રભ- પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિસુ-વિધિ સુવિધિનાથ, શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય- શીત-લ-એ-યા–સ-વાસુ-પૂજ-ય- શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી, વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિ- વિમલ-અ-ન-ત-ધર-મ-શાન-તિ- વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુન્દુ-અર-મલ્લિ-મુનિસુવ્રત- ૬ કુન-થુ-અર-મ-લિ-મુનિ-સુ-વ્રત- : કુંથુનાથ અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિ-નેમિ-પાર્શ્વનમિ-નેમિ-પાર-શ્વ નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વદ્ધમાનાના-જિના:વર ધ-માનાન-તા જિના: મહાવીરસ્વામી પર્યત (ચોવીશ) તીર્થકરો શાન્તાઃ શાન્તિકરાશા-તા: શાન-તિ-કરા ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના. ભવન્તુ સ્વાહા llll ભવન્તુ સ્વાહા Il૪ll ઉપદ્રવોને શાંત કરનારાથાઓ. ૪. અર્થઃ ૐ પદ વડે નમસ્કાર કરીને, શોભાયમાન થયેલા શ્રી ગઢષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભરવામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપુજ્યRવામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પર્યતા ઉપશાંત થયેલા એવા હે (ચોવીશે) તીર્થકરો ઉપશમભાવ પડે કષાયો દ્વેષાદિ વગેરે ઉપદ્રવોને નાશ કરનારા થાઓ - શાંતિ કરનારા થાઓ. ૪. ૨૫ ૐ મુનયો મુનિ-પ્રવરા- ઓમ મુન-યો મુનિ-પ્રવરા 5 પદ વડે નમસ્કાર કરીને એવા હે મુનિઓ મુનિઓમાં શ્રેષ્ઠ, રિપુ-વિજય-દુભિક્ષ- રિપુ-વિ-જય-દુર-ભિક-ષ શત્રુના વિજય વિષે, દુકાળ અને કાન્તારેષ-દુર્ગ-માર્ગેષ- કા–તા-રેષ-દુર-ગ-માર-ગેષ મહા અટવીને વિષે વિકટ માર્ગોને વિષે રક્ષતુ વો-નિત્ય સ્વાહા!પણ રક-ષન–તુ વો-નિત-ચમ-સ્વા-હા પણl : રક્ષણ થાઓ તમારું સદા. ૫. અર્થ: ૐ પદ વડે નમસ્કાર કરીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા હે મુનિઓ શત્રુના વિજયને વિષે, દુષ્કાળ અને મહાઇટવીને વિષે, વિકટ માર્ગોને વિષે તમારું સદા રક્ષણ થાઓ. ૫. ૨૬ લ ઢમાં ૨૬૮ Jain Education International For Privale. Pet Only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy