SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવેધપૂજા ક્રવાની વિધિ શુદ્ધ દ્રવ્યોથી બનાવેલી અતિરસવંતી (જોતાં મોઢામાં સાવ નીચે રહેલ ઢગલીના ચોખાને અનામિકા (પુજાની પાણી છૂટે તેવી) મીઠાઈ આંગળી)થી ચોરસ આકારે ફેલાવવા, પણ ઢગલીમાં વચ્ચે વગેરેથી નૈવેધ પૂજા કરાય. ગોળાકાર કરી બંગડી જેવું ક્યારે પણ ન બનાવવું. કેમકે ઘરમાં કોઈપણ મીઠાઈ તેમ કરવાથી ભવભ્રમણ વધે. બનાવવાની થાય તો સહુ પ્રથમ શક્ય હોય તો નંદાવર્ત રોજ કરવું , કેમકે તે તે પ્રભુજી સમક્ષ ચઢતા અતિ લાભદાયી અને મહામંગલકારી કહેવાય છે. પરિણામે ચઢાવવી, પણ ઘરમાં ચારેય દિશામાં એક-એક લીટી કરીને સાથીયાનો આકાર ખાઈને ધરાઈ ગયેલ હોય કે આપવો. તેમાં પહેલો પાંખડો જમણી તરફ ઉપરનો મનુષ્ય દિવસો વ્યતિત થઈ ગયા હોય ગતિનો કરવો. બીજો ડાબી તરફ ઉપરનો દેવગતિનો તેવી મીઠાઈ પ્રભુજીને ના કરવો. ત્રીજો ડાબી તરફ નીચે તિર્યંચગતિનો કરવો. ચોથો ચઢાવવી. જમણી તરફ નીચે નરક-ગતિનો કરવો જોઈએ. રસવંતા નૈવેધની થાળ • બજારની અભક્ષ્ય મીઠાઈ - ફક્ત સ્વસ્તિક જ બનાવવાની ભાવનાવાળા મહાનુભાવે છે આમ ઢોંકાયા - પીપરમીન્ટ - ચોકલેટ - સાથીયાની ચારેય દિશાનાં પાંખડાં ને કોઈ પણ જાતનો ! | સાકરના ક્યુબસ - લોલીપોપ - આદિ ન ચઢાવાય. વળાંક ન આપવો. * આ પ્રમાણે કરવું અયોગ્ય છે.* રસવંતી મીઠાઈ શક્ય ન હોય તો ખડી સાકર-પતાસાં આદિ આ પ્રમાણે કરવું યોગ્ય છે. ભક્ષ્ય મીઠી વસ્તુ લઈ જઈ શકાય. સાથીયા કે નંદાવર્તની રચના વેળા દુહા બોલવા : • નૈવેધ એકાદ-બે રાખવાના બદલે થાળ કે થાળી ભરાઈ અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરું અવતાર ; જાય, તેટલાં શક્તિ પ્રમાણે રાખવા. ફલ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર.” સુયોગ્ય નૈવેદ્યની ઉપર સોના-ચાંદીના વરખ લગાડાય. સાંસરિક ફળ માંગીને, રડવડયો બહુ સંસાર; • નૈવેધથી ચોખા-પાટલા-બાજોઠ આદિ ચીકણા ન થાય, તે. અષ્ટકર્મ નિવારવા, માગું મોક્ષ-ફળ સાર. માટે થાળીમાં મૂકવા. ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, • આર-પાર જોઈ શકાય તેવા સાધન દ્વારા નૈવેધને ઢાંકવાથી પંચમીગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ.” માખી આદિથી બચાવી શકાય. દેવગતિ C ને મનુષ્યગતિ શ્રી વીશસ્થાનક તપ, વર્ધમાન તપ, ઓળી આદિ દરમ્યાન ક્રિયામાં જણાવ્યા મુજબના દરેક સાથીયા પર ઓછામાં ઓછું એક નૈવેધ ફળ જરૂર મૂકવું જોઈએ. તિર્યંચગતિ કે જ નરકગતિ રસવંતા નૈવેદ્યને થાળીમાં રાખી દુહો બોલવો... નોંધ : સાથીયો દર્શન જ્ઞાન-ચારિત્રની ત્રણ ઢગલીની ઉપર (પુરૂષો “નમોડહંત...' બોલે.) ગમે તેટલી સંખ્યામાં કરવાની હોય તો પણ ન કરાય. ન કરી નૈવધ પૂજના, ન ધરી ગુરુની શીખી. વિશેષ વિધિ માટે સાથીયા કરનારે નિત્ય ક્રમ મુજબ એક લેશે પરભવ અશાતા, ઘર ઘર માંગશે ભીખ સાથીયો અવશ્ય વધારે કરવો. અણહારી પદ મેં કર્યા, વિષ્ણત-ગઈ અનંત; અષ્ટમંગલ : દૂર કરી તે દીજીએ, અણહારી શિવસંત.II” ૧.સ્વસ્તિક, ૨.દર્પણ, ૩.કુંભ, ૪.ભદ્રાસન, ૫.શ્રીવત્સ, ૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુ ૬.નંદાવર્ત, ૭.વર્ધમાન અને ૮.મીનયુગલ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય નૈવેધાનિ (એક હોય તો મૂળ વિધિ અનુસાર પ્રભુજી સમક્ષ અષ્ટમંગલ રોજે નૈવેધ) યજામહે સ્વાહil (૨૭ ડંકા વગાડવા). આલેખવા જોઈએ. તે શકય ન હોય તો આ અક્ષત પૂજા અર્થ : હે પ્રભુ ! એક ભવથી બીજા ભવે જતાં વચ્ચે બે-ત્રણવખતે અષ્ટમંગલની પાટલી પ્રભુજી સમક્ષ રાખીને ચાર સમય માટે વિગ્રહ ગતિમાં મેં અનંતીવાર આહારના અષ્ટમંગલ આલેખ્યાનો સંતોષ માનવો. પાટલીની કેશર- ત્યાગ સ્વરુપ અણાહારીપણું કર્યું છે. પણ તેથી મારી કાંઈ ચંદન પૂજા ન થાય. કાર્ય સિદ્ધિ (મોક્ષપદ પ્રાપ્તિ) થઈ નથી. તેથી આ નૈવેધદ્વારા અક્ષતપૂજા કરતાં અન્ય ક્રિયા કે અન્યત્ર દેષ્ટિ ન કરાય. ! આપની પૂજા કરવા દ્વારા યાચું છું કે તેવા ક્ષણિક-નાશવંત અનિવાર્ય સંજોગો સિવાય દેરાસરમાં કટાસણામાં કે તે અણાહારીપણાને દૂર કરીને મને અક્ષય-શાશ્વત એવા વગર પળાંઠી વાળીને બેસવું, તે આશાતના છે. અણાહારીપદ સ્વરૂપ મોક્ષ સુખને આપો. (૧૩ Jain education International For Private & Personal Use Only www.jainelibrary.com
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy