SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ , છે અશુદ્ધો શુિદ્ધ ચઉકસાય ચઉકકસાય ભુવણતય ભુવણરય પયચ્છિઉ પયચ્છઉ પ્રાકૃત ભાષામાંથી રૂપાંતર થયેલ અપભ્રંશ ભાષામાં શ્રી પાર્શ્વજિનનું ભાવવાહી ચૈત્યવંદન છે. ૦ ચતુર્વિધ શ્રી સંઘ ‘સંથારા પોરિસી' ભણાવતો હોય ત્યારે વડીલ આ સૂત્ર બોલે તે સિવાય “સામાયિક પારતી વખતે લોગસ્સ સૂત્ર પછી ખમાસમણ આપ્યા વગર આ સૂત્ર ચૈત્યવંદન સ્વરુપે બોલાય છે. શ્રાવકોએ ખેસનો ઉપયોગ આપૂર્ણ ચૈત્યવંદન (જય વીયરાય સૂત્રપૂર્ણ સુધી) થાય ત્યાં સુધી કરવો જોઈએ.’ રાઈઅ-પ્રતિક્રમણમાં ઉપયોગી આદેશ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન ! ઈચ્છાપૂર્વક આજ્ઞાઆપો હે ભગવન ! કુસુમિણ-દુસુમિણ ઉઠ્ઠાવણી- કુસુ-મિણ-દુસુ-મિણ-ઉ-ડા-વણી- કુસ્વપ્ર-દુ:સ્વપ્ર સંબંધી પાપ દૂર કરવા રાઈઅ–પાયચ્છિત્તરા-ઈઅ-પા-યચ-છિ–ત રાત્રી દરમ્યાન થયેલ અતિચારના વિરોહણ€ -વિસો-હણ~થમ્ પ્રાયશ્ચિત ની વિશિષ્ટ શુદ્ધિ કરવા માટે કાઉસગ્ગ કરું ? કા-ઉ-સંગ-ગમ ક-રું? કાયોત્સર્ગ કરું? ઇચ્છે, ઈચ-છમ, (ગુરુ કહે-કરેહ (તમે કરો) ત્યારે શિષ્ય કહેઃ) આપની આજ્ઞા પ્રમાણ છે. કુસુમિણ-દુસુમિણ-ઉgવણી- કુસુ-મિણ-દુસુ-મિણ-ઉડ-ડાવણી- કુવપ્ર-દુસ્વપ્રથી ઉત્પન્ન થયેલ પાપને દૂર કરવા રાઈઅ-પાયચ્છિત્તરા-ઈ-પા-યચકિત રાત્રી સંબંધી થયેલ અતિચારના વિસોહણë -વિસો-હણત-થમ પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ.... કરે-મિ કા-ઉસ-સ-ગમ, અન્નથ... કાયોત્સર્ગ કરું છું. અર્થ:- હે ભગવંત! આપ મને ઈચ્છા પૂર્વક આજ્ઞા આપો કે હું કુસ્વપ્ર (કામભોગાદિની અભિલાષા સંબંધી) અને દુઃસ્વપ્ત (ભૂત-પિશાચ)થી ઉત્પન્ન થયેલાં પાપ દૂર કરવા માટે રાત્રિ સંબંધી લાગેલ અતિચાર ના પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું? (ગુરુ ભગવંત કહે-કરેહ (= તમે કરો) ત્યારે શિષ્ય કહે=) આપની આજ્ઞા પ્રમાણ છે. હું કુસ્વપ્ર અને દુઃસ્વપ્ર થી ઉત્પન્ન થયેલા પાપ દૂર કરવા માટે રાત્રિ સંબંધી લાગેલ અતિચારના પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું છું. * રાત્રિમાં કામ ભોગ-સ્વપ્રદોષ આદિ ચતુર્થવ્રત સંબંધી કુસ્વપ્ર આવેલ હોય અને ખ્યાલ હોય તો ઉપરોક્ત આદેશ માંગીને ચારવાર લોગસ્સસૂત્ર ‘સાગરવર-ગંભીરા’ સુધી નો કાયોત્સર્ગ કરવો. રાત્રિમાં ચતુર્થવ્રત સિવાય ભૂત-પિશાચ-સૌમ્યકુરૂપ(સ્વપ્ર રહિત) આદિ સંબંધી દુઃસ્વપ્ર કે સુસ્વપ્ર હોય તો ઉપરોક્ત આદેશ માગી ચારવાર લોગસ્સ સૂત્ર “ચંદેસુ નિમ્મલયરા સુધી’નો કાયોત્સર્ગ કરવો. શ્રી લોગસ્સ સૂત્રન આવડે તો જ ૧૬ વાર શ્રી નવકાર મંત્રનો કાયોત્સર્ગઉભય (કુસ્વપ્ર-દુઃસ્વપ્ર)માં કરવો. | * રાઈઅ પ્રતિક્રમણ કરતાં પહેલાં દહેરાસર ન જવાય અને ગુરુવંદન પણ ન કરાય. પ્રતિક્રમણ પૂર્વે એક-બે-ચાર સામાયિકની ભાવનાવાળાએ ઉપરોક્ત કાયોત્સર્ગકર્યાપછીજ કોઈપણ આરાધના કરવી.પ્રતિક્રમણ (રાઈઅ) પહેલાંદેવવંદન-ચૈત્યવંદનપણ નકરાય. દેવસિઆ પ્રતિક્રમણમાં ઉપયોગી આદેશો ૧. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન- ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવંત દેવસિઅ-પાયચ્છિત્તદેવ-સિઅ-પા-યચકિત-ત દિવસ સંબંધી અતિચારના વિરોહણથંવિસો-હ-ણત-થમ્ પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કાઉસ્સગું કરું ? કા-ઉ–સગ્ન-ગ-કમ્ ? કાયોત્સર્ગકરું?ગુરુહે‘કરેહ' (-ભલેકરો) ઇચ્છ, ઈચ-છમ, આપની આજ્ઞા પ્રમાણ છે. દેવસિઅ-પાયચ્છિત્ત-વિરોહણä ! દેવ-સિઅ-પા-યચ દિવસ સંબંધી અતિચારના છિ–ત-વિસો-હ-ણ–ચમ્ પાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ.... ' કરે-મિ કા-ઉસ-સંગ-ગમ અન-ન-થ... કાયોત્સર્ગ કરું . અર્થ:- હે ભગવંત ! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું દિવસ સંબંધી (લાગેલા) અતિચારના પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું? (ત્યારે ગુરુભગવંત કહે-કરેહ (-ભલે કરો) (શિષ્ય કહે) આજ્ઞા પ્રમાણે છે. (હું) દિવસ સંબંધી (લાગેલા) અતિચારના પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધ માટે કાયોત્સર્ગ કરૂં છું. ૨૦૧ Location Interational
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy