SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અશુદ્ધ મન્ત્ર પદે ભગવતેડહતે નમો નમો શાન્તિદેવાય પાલનોધ્યત પ્રથમનાય પધાન-વાક્યો પ્રયોગ વિજિયા કુરુતે નિવૃતિ નિર્વાણ જનનિ! નિત્યમુધ્યતે દેવિ! સમ્યદ્રષ્ટીનાં મૂળ સૂત્ર શુદ્ધ મન્ત્રપદૈઃ ભગવતેડહતે નમો નમઃ શાન્તિદેવાય પાલનોધત પ્રમથનાય પ્રતિક્રમણના અંતે સામાયિક પારતાં પહેલા સાંભળવાની મુદ્રા પ્રધાન-વાક્યોપયોગ વિજયા કુરુતે નિવૃતિ નિર્વાણ જનનિ! નિત્યમુદ્યતે દેવિ ! સમ્યગ્દષ્ટીનાં tion Intentational અપવાદિક મુદ્રા અશુદ્ધ કુરુ કુરુ સદેતિ તૃષ્ટિ પુષ્ટિ સ્વસ્તી યક્ષઃ કુરુતે શાન્તિ નમો નમો શાન્તયે તસ્મૈ વિદર્ભિત સ્તવ શાન્તે યશ્વેનું પઠતિ સદા શાન્તિ પદં યાયાત સૂરિ શ્રીમાનદેવશ્વ ઉપસર્ગા છિધ્યન્તે પદ સંપદા શુદ્ધ કુરુ કુરુ સદેતિ તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ ૪૭ “થી ચોક્કસાય સૂ આદાન નામ : શ્રી ચઉક્કસાય સૂત્ર ગૌણ નામ : શ્રી પાર્શ્વજિન સ્તુતિ ગાથા : ૨ : ૮ : 6 21:21: કુરુતે શાન્તિ નમો નમઃ શાન્તયે તસ્મૈ વિદર્ભિતઃ સ્તવઃ શાન્તઃ યદૈનં પઠતિ સદા શાન્તિપદ યાયાત્ સૂરિ: શ્રીમાનદેવશ્વ ઉપસર્ગા: છિદ્યન્તે વિષયઃ સુંદર અલંકાર યુકત ભાષામાં મંત્રગર્ભિત છંદનું નામઃ પાદાલક રાગઃ- “શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ, તારું નામ જગતમાં અમર છે...” (ભક્તિગીત) પદાનુસારી અર્થ ઉચ્ચારણમાં સહાયક ચઉદ્-કસા-ય-પડિ-મ-લુ-લૂરણ, દુર્-જય-મય-ણ-બાણ-મુસુ-મૂર-ણુ For Private & Borson શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરેલ છે. ચઉક્કસાય-પડિ-મલ્લુર્લી-રણુ, દુજ્જય-મયણ-બાણ-મુસુ-સૂરણુ। સરસ-પિયંગુ-વજ્ર-ગય-ગામિઉ, સરસ-પિ-ય-ગુ-વ-નુ ગય-ગામિઉ, જયઉ પાસુ ભુવણત્તય સામિઉ ||૧|| જયઉ પાસુ ભુવણત્-તય-સામિ-ઉ IIII ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવંત- જયવંતા વર્તો. ૧. અર્થ :- ચાર કષાયરૂપ શુત્રનો નાશ કરનાર, દુઃખે જીતાય એવા કામદેવના બાણોને ભાંગનાર, રસવાળી (નીલી) રાયણના જેવા (શરીરના) વર્ણવાળા અને હાથીની જેવી ગતિ વાળા, ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. ૧. ચાર કષાયરૂપ શુત્રના નાશ કરનાર, દુ:ખે જીતાય એવા કામદેવના બાણને ભાંગનાર, છંદનું નામઃ અડિલ્લ; રાગ : શંખેશ્વરના પાર્શ્વપ્રભુ, તારું નામજગતમાં અમર છે...' જસુ-તણુ-કંતિ-કડપ્પ-સિણિદ્ધઉ, જેના શરીરમાં કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે સોહઇ-ફણિ-મણિ-કિરણા-લિદ્ધઉ । સાપની ફેણ ઉપર રહેલા મણિરત્નના કિરણો વડે વ્યાપ્ત છે, વીજળીની લતાના ચમકારાએ કરીને સહિત નવા મેઘની જેમ શોભે છે, તે પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતપૂર્ણ કરો.૨. નં નવ-જલહર-તડિલ્લય લંછિઉ, જસુ તણુ કન્-તિ કડ-પ સિણિ-ઘઉ, સોહ-ઇ ફણિ-મણિકિર-ણા-લિ-ધઉ । ન-નવ જલ હરતડિ-લય લગ્(લન્)-છિઉ, સો જિષ્ણુ પાસુ ૫-ય-છઉવસ્(વન્)-છિઉ ારાા સો જિષ્ણુ પાસુ પયચ્છઉ વંછિઉ ।।૨।। અર્થ :- જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, (જે) સર્પની ફેણ ઉપર રહેલ મણિરત્નનાં કિરણોવડે વ્યાપ્ત છે, વળી (જે) વિજળીની લતાના ચમકારાથી યુક્ત નવા મેઘની જેમ શોભે છે, તે શ્રી પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતોને પૂર્ણ કરો. ૨. રસવાળી રાયણના જેવા વર્ણવાળા તથા હાથીના જેવી ગતિવાળા,
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy