SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ એવં યનામાક્ષરએવચન-ના-માક્ષર, એવી રીતે જેમના નામાક્ષર મંત્ર પૂર્વક પુરસ્મરં સંસ્તુતા જયાદેવી પુર–સરમ્ સન્-સ્તુ-તા જયા-દેવી સ્તુતિ કરાયેલી જયદેવી કુરુતે શાન્તિ નમતાં, કુરુ-તે શા–તિમ્ નમ-તામ્, શ્રી શાંતિનાથને નમસ્કાર કરનાર જીવોને શાંતિ કરે છે. નમો નમઃ શાન્તયે તઐ ll૧૫l નમો નમ: શાન-તયે ત–મૈ ll૧૫ll તે શ્રી શાંતિનાથ પ્રભુને વારંવાર * નમસ્કાર થાઓ. ૧૫. અર્થ :- આ પ્રમાણે જેમના નામાક્ષર-મંત્રથી સ્તુતિ કરાયેલ જયાદેવી (શ્રી શાન્તિનાથ પ્રભુને નમસ્કાર કરતાં (જીવો)ને શાન્તિ કરે છે, તે શ્રી શાંતિનાથ ભગવાનને વારંવાર નમસ્કાર થાઓ. ૧૫. ઇતિ પૂર્વસૂરિ-દશિત ઇતિ-પૂર-વ સૂરિ-દર-શિત- એ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ મંત્રપદ-વિદભિતઃ મન-ત્ર-પદ-વિદર-ભિ-તઃ મંત્રોના પદથી ગભિત એવું શ્રી સ્તવઃ શાંતે: / સ્ત-વ શાન-તેઃ | શાન્તિનાથ -પ્રભુનું સ્તવ સલિલાદિ-ભય-વિનાશી, સલિ-લાદિ-ભય-વિ-નાશી, પાણી વગેરેના ભયનું નાશ કરનાર શાત્યાદિ-કરશ્ચ-ભક્તિ-મતામ ll૧૬! ! શાન–ત્યા-દિ કરશ-ચ-. તથા ભક્તિ કરનાર મનુષ્યોને શાંતિ ભક-તિ-મતામ્ II૧૬ll વગેરેના સુખને આપનારું છે. ૧૬. અર્થ :- આ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ મંત્રોના પદથી ગર્ભિત એવું શ્રી શાન્તિનાથ પ્રભુનું સ્તવન, પાણી વગેરેના ભયને નાશ કરનાર તથા ભક્તિ કરનાર (મનુષ્યો)ને શાંતિ વગેરેના સુખને આપનાર છે. ૧૬. યશૈન પઠતિ સદા, : યશ-ચૈનમ- પઠ-તિ સદા, I ! વળી જે માણસ હમેંશા (વિધિપૂર્વક) આ સ્તવનને ભણે છે, શ્રણોતિ ભાવયતિ વા યથાયોગમાં કૃ–ણો-તિ ભાવ-ચતિ વા યથા-યોગમાં વિધિપૂર્વક સાંભળે છે અથવા મનન કરે છે, સ હિશાન્તિ-પદં યાયાત, સ હિ શાન-તિ-પદમ્ યા-યાત, તે અવશ્ય શાંતિના સ્થાન ને પામે છે, સૂરિ: શ્રી માન-દેવશ્ચ ||૧૭ના ! સૂ-રિ:-શ્રી-માન-દેવ-ચ |૧૭ની (તથા આ સ્તોત્રના રચના એવા) શ્રી શ્રી માનદેવસૂરિજી પણ શાંતિપદ ને પામે. ૧૭. અર્થ :- વળી જે (માણસ) આ સ્તવનને વિધિ પૂર્વક ભણે છે, સાંભળે છે અથવા મનન કરે છે તે, તેમજ શ્રી માનદેવ સૂરિ (પણ) અવશ્ય શાન્તિ પદ ને પામે. ૧૦. ઉપસર્ગો: યં યાત્તિ, ઉપ-સર-ગાઃ ક્ષ-યમ યાન-તિ, બધા ઉપસર્ગો નાશ પામે છે, છિદ્યત્તે વિપ્ન-વલ્લય:] છિદ્ર-મન-તે વિઘ-ન-વલ-લ-ચ: I . વિઘ્નરૂપી વેલડીઓ છેદાય છે, મન પ્રસન્નતામતિ, મન:-પ્રસન-ન-તામતિ, મન પ્રસન્નતા ને પામે છે, પૂજ્યમાને જિનેશ્વરે ||૧૮|| પૂજ-ચ-માન-જિનેશ-વરે II૧૮ll શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરવાથી. ૧૮. અર્થ: શ્રી જિનેશ્વર પ્રભુનું પૂજન કરવાથી ઉપસર્ગોનાશ પામે છે, વિપ્ન રૂપી વેલડીઓ છેદાય છે, (અ) મન પ્રસન્નતાને પામે છે. ૧૮. સર્વ મંગલ-માંગલ્ય, સર-વ મગલ માગ-લ્યમ, સર્વ મંગલોમાં પરમમંગલ સર્વ કલ્યાણ-કારણમાં સર-વ કલ–ચાણ કાર-ણમાં સર્વ કલ્યાણનું કારણ પ્રધાનં સર્વ-ધર્માણાં, પ્રધાનમ સર-વધર-મા-ણામ, સર્વ ધર્મોમાં પ્રધાન (એવું) જૈન જયતિ શાસનમ્ II૧૯ll. જૈનમ જયતિ શાસ-નમ ll૧૯ll. શ્રી જૈનશાસન જયવંતું વર્તે છે. ૧૯. અર્થ:- સર્વ માંગલિકોમાં માંગલિક, સર્વ કલ્યાણોનું કારણ, સર્વ ધર્મોમાં પ્રધાન એવું શ્રી જૈનશાસન જયવતું વર્તે છે. ૧૯. - બહર્ગચ્છના પ્રસિદ્ધ પ્રભાવક અનંત કરૂણાસાગર પૂજ્યપાદ આ સ્તવ માંગલિક સ્વરૂપે સર્વત્ર માનદેવ સૂરિજી નાડુલનગર મધ્યે ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે શાકંભરી : બોલાવા લાગ્યા. પ્રાય: ૫૦૦ વર્ષ પહેલાં એક યતિ નગરમાં શાકિનીએ મરકીથી શ્રી સંઘ પીડા પામવા લાગ્યો. તેથી તે શ્રી સંઘની : પાસે ઉદયપુરમાં વારંવાર શ્રાવકો આવી આ વિનંતિથી પદ્મા, જયા, વિજયા, અજિતા અને અપરાજિતા-એ ચાર દેવીઓનું : સ્તવ સંભળાવવા વિનંતિ કરતા. ત્યારે તે યતિએ નિત્ય સાનિધ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યપાદ માનદેવ સૂરિજીએ આ લઘુશાંતિ : “દેવસિઆ પ્રતિક્રમણ'માં “દુકખખય સ્તવની રચના કરેલ અને તેના જ પ્રભાવે શ્રી સંઘ મરકીના ઉપદ્રવથી શાંત : કમ્મક્રખય’ના કાઉસ્સગ્ન પછી આ સ્તવ થયો. આ સ્તવ ભણવાથી, સાંભળવાથી અને તેનાથી મંત્રેલું જલ છાંટવાથી : સંભળાવવા નો (કહેવાનો) ઠરાવ કર્યો, તે સર્વ ઉપદ્રવો નાશ પામવા લાગ્યા. તેથી આ સ્તવ ગણવા લાગ્યો. : દિવસથી તે રિવાજ પ્રચલિત થયો, તેમ વૃદ્ધવાદ છે. ૧૯૯ P ale Personal use only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy