SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નમુત્થણ ભગવંતાણ નમુત્થણી અરિહંતાણે આઈગરાણ : સર્ચ સંબુદ્ધણ નિત્યચરાણ પુરિસરમાણ પુરિસરીતાણું પુરિસ વર પુરિસ-વર-ગંધહન્દીર્ણ પુડરીઆણ ‘ચિત્રા સરળ સમજૂતિ” (૧) “નમુડબ્લ્યુશં” આ શબ્દ દરેક વિશેષણો સાથે જોડવો અને ‘નમસ્કાર થાઓ' તેવો ભાવ સમજવો; અરિહંતાણં'= આઠ પ્રાતિહાર્યના વૈભવ યુક્ત બાર પર્ષદા થી શોભતાં અરિહંત પ્રભુના ચરણે નમન. (૨) ‘ભગવંતાણ’ આઠ પ્રાતિહાર્ય સાથે કેવલજ્ઞાની એવા અરિહંત ભગવંતને વિહરતાં જોઈ ચરણે નમન. (૩) આઈગરાણ” ગણધરભગવંતને ત્રિપદી આપવા દ્વારા શ્રુતપ્રવચનનો પ્રારંભ કરતાં જોઈ નમન કરવા. (૪) તિયરાણું =ગણધર ભગવંતોને વાસણનો ક્ષેપ કરીને તીર્થની સ્થાપના કરનારને જોઈ નમન. (૫)‘સર્ચ સંબુદ્ધાણ'- ગુરુવિના રવચંજાતે પ્રતિબોધ પામેલા પ્રભુજી સર્વવિરતિ ઉચ્ચરે છે, તે જોઈ નમન. (૬) “પુરિ સુત્તમાશં' = ખાણમાં પડેલા જાત્યરત્નની જેમ અનાદિ નિગોદથી આજ સુધી પ્રભુજીને ઉત્તમ જોવા(ચરણે નમન) (૭) “પુરિસસીહાણ'= પ્રભુજી ઉપસર્ગ-પરિષહને સહન કરવામાં સિંહ જેવા પરાક્રમી જોઈ નમન કરવા. (૮) “પુરિસ-વર પુંડરિયાણં' કર્મરૂપી કીચડમાં ઉગેલા, ભોગરૂપી. જળથી ઉછરેલા, છતાંએ બન્નેથી ઉંચે કમળની જેમનિર્લેપ રહેલા પ્રભુજીને જોઈ ચરણે નમન કરવા. (૯) “પુરિસ વર ગંધહત્યસં'= મગંધહસ્તી આવતાં ક્ષદ્ર હાથીઓ ભાગી જાય, તેમપરમાત્મા જ્યાં વિહરે ત્યાં ૧૨૫ યોજન સુધી મારી-મરકી-મૂષક-રોગ દુભગ્યિ આદિ ભાગી જાય છે. તે દેખી નમન. (૧૦) ‘લોગુત્તમાશં’ = ભવ્ય જીવોમાં ઉત્તમપ્રભુજીને જોઈને નમન. (૧૧) ‘લોગ નાહાણ’ = ચરમાવત્તમાં રહેલા ભવ્ય જીવોને આત્મગુણોનો સંયોગ કરાવનાર અને આવેલ ગુણોનો રક્ષણ કરનાર એવા યોગ-ક્ષેમકરી પ્રભુજી સાચા નાથ છે, તે જોઈને નમન કરવા. (૧૨) ‘લોગ-હિયાણ’ = ભવ્યજીવો રૂપી લોકનું અનવરતા આત્મહિત કરનાર પ્રભુજીને જોઈ નમન.. (૧૩) ‘લોગ-પઈવાણ’ = ભવ્યજીવો રૂપી લોકના હૃદયમાં દીવો પ્રગટાવનાર પ્રભુજીને જોઈ નમન. (૧૪) ‘લોગ પક્ઝઅગરાણ’=પ્રભુજી ગણધર ભગવંતોરૂપી લોકમાં વિશેષ જ્ઞાન પ્રકાશ કરનારા જોઈને નમન. (૧૫) ‘અભયદયાણં'= સમસ્ત જીવરાશિને 6 ભયોથી મુક્ત કરનારા પ્રભુજીને જો ઈને નમન.. (૧૬) ‘ચકખુદયાણ” = ધર્મ પ્રત્યે આકર્ષણ કરનારી એવી ર્દષ્ટિને આપનારા પ્રભુજીને જોઈને નમન...(૧૦) મમ્મદયાણં' = ધર્મની માર્ગ દેખાડનાર અને અનુકૂળ સરળ ચિત્ત કરનારા પ્રભુજીને જોઈને નમન... (૧૮) ‘સરણ દયાણં' = સરળ ચિત્તમાં તત્ત્વજિજ્ઞાસા ઉભી કરનારા અને રક્ષણ કરનારા પ્રભુજીને જોઈને નમ. (૧૯) ‘બોહિદયાણં' = તત્ત્વનો સાચો બોધ કરાવનારા એવા પ્રભુજીને જોઈને નમન.. (૨૦) ‘ધમ્મદયાણં' = ચારિત્ર ધર્મને દેનારા એવા પ્રભુજીને જોઈને નમન..(૨૧) ‘ધમ્મદેસયાણં' =ધર્મ દેશના આપવા દ્વારા ભવસંતાપને હરનારા એવા પ્રભુજીને જેઈન નમન.. (૨) ‘ધમ્મનાયગાણં' = ધમનાયક એટલે પ્રભુ નટની જેમ ધર્મનતા નહીં, પણ સ્વયં ઉપસર્ગ-પરિસહો વચ્ચે તપ-સંપમ-ધ્યાનધર્મ ઉત્કૃષ્ટ આરાધી ધર્મનેતા બનેલા.(૨૩) “ધમ્મસારહીણ’= વિષય કષાયથી અનાશક્ત એવા ભવ્ય જીવોને મોક્ષ તરફ પ્રયાણ કરાવનારા પ્રભુજીને જોઈને નમન..(૨૪) 'ઘમ વર ચાઉરંત ચન્દ્રકીર્ણ'= દાનશીલ-તપ ભાવથી ચાર ગતિનું નાશ કરનાર શ્રેષ્ઠ ચક્વત એવા પ્રભુજીને જોઈન નમન.. હોદન મદચાઈ ધર્મદેસચાણ 'ચિત્ત - સ્વયતાર લોગઈમrei કથકા ઘાણી માતા મ લોગનાહાણીને Gધીય |III and HD લોખશિક્ષણ HTTLE ધમતા રહીuT Aતિ દક લોગ-પજજોગરાણી સરથા || બોદિયાણી HોગપEવામાં ધમવર-ચારd-ચકવફીણી
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy