SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છંદનું નામ: વસ્તુઃ રાગ :- મચકુંદ ચંપમાલાઈ... (૨નાત્રપૂજ) જયઉ સામિઅ! જયઉ સામિઅ! જય-ઉ સામિ-અ! જય-ઉ સામિ-અ! જય પામો સ્વામી ! જય પામો ! સ્વામી ! રિસહ ! સત્તેજિ, રિસ-હ ! સત-તુન-જિ, ઋષભદેવ ! શત્રુંજય ઉપર, ઉન્જિતિ પહુ નેમિજિણ ! ઉજ-જિન-તિ પહુ-નેમિ-જિણ ! ગિરનાર ઉપર પ્રભુ નેમિજિનેશ્વર, જયઉ વીર ! સચ્ચઉરિ મંડણ ! ! જયે-ઉ વીર ! સચ-ચ-ઉરિ-મણ-ડણ! જયપામોમહાવીરસ્વામી સાંચોર નગરને શોભાવનાર ભરુઅચ્છહિં મુણિસુવય ! - ભરૂ-અચ-છહિમ મુણિ-સુત-વય! ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી, મુહરિ પાસ! દુહ-દુરિઅ-ખંડણ!! મુહરિ-પાસ! દુહ-દુરિ-અ-ખણ-ડણ! મુહરી ગામમાંપાર્શ્વનાથ! દુઃખ અનેપાપનોનાશ કરનારા, અવરવિદેહિં તિત્યપરા, અવ-ર-વિદે-હિમ તિત-થ-વરા, બીજા (પાંચ)મહાવિદેહને વિષે જે તીર્થકરો. ચિહું દિસિ વિદિસિ જિં કે વિ, તું ચિહુમ-દિસિ વિ-હિંસિ-જિજ્ઞજિમ)-કે વિચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઇ પણતીઆણા ગય સંપઈએ, તીઆ-ણા-ગય સમુ–પ-ઈ-અ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં વંદું જિણ સવ્વ વિI|Bll. | વન–૬ જિણ સવ-વૈ-વિ Ilall (હું) વંદન કરૂ. જિનેશ્વર સર્વેને પણ. ૩. અર્થ:- શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર શ્રી ગઢષભદેવભગવાન !, શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથ પ્રભુ!, સાંચોરનગરને શોભાવનાર શ્રી મહાવીર સ્વામી ભગવાન ! દુઃખ અને પાપનો નાશ કરનારા ભરુચમાં બિરાજમાન શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન ! અને મુહરી (મથુરા નગરી) ગામના ભૂષણ શ્રી પાર્શ્વનાથસ્વામી ! જય પામો ! જય પામો !. બીજા પાંચ મહાવિદેહમાં રહેલાં તીર્થકરો તથા ચાર દિશા અને વિદિશામાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં જે કોઈ પણ જિનેશ્વર હોય, તે સર્વેને પણ હુંવંદન કરું છું. ૩. છંદનું નામઃ ગાહા. રાગઃ “જિણજન્મસમયે મેરુસિહરે” (સ્નાત્રપૂજા) સત્તાણવઇ-સહસ્સા, - સતાણ-વઇ સહસ-સા, સત્તાણું હજાર. લખા છપ્પન્ન અટ્ટકોડીઓ લક-ખા છપ-પન-ન અટ-6-કોડીઓi લાખ છપ્પન , આઠ કરોડ, બત્તીસ સય-બાસીઆઇ, બત-તીસ-સય-બાસી-આ-ઇમ, બત્રીશ સો બ્યાસી, તિઅલોએ ચેઇએ વંદે il૪|| તિઅ-લોએ ચેઇ-એ વન–દે ll૪il. ત્રણ લોકને વિષે જે જિનમંદિર છે તેને વંદન કરું છું. ૪. અર્થ :- ત્રણે લોકમાં રહેલાં આઠ કરોડ, (છપ્પન લાખ + સત્તાણુ હજાર + બત્રીશ સો + વ્યાસી) સત્તાવન લાખ, બસોને વ્યાસી (૮,૫૦,૦૦,૨૮૨) જિનમંદિરોને હું વંદન કરૂ છું. ૪. પનરસ-કોડિ-સયાઈ, પન-રસ-કોડિ-સયા-ઇમ્ પંદરસો કરોડ (પંદર અબજ). કોડિ બાયાલ લકખ અડવન્નો! કોડિ બાયા-લ લક-ખ અડ-વન-નાની કરોડ બેંતાલીસ લાખ અાવન. છત્તીસ-સહસ અસીઇ, છત-તીસ-સહ-સ-અસી-ઇમ્, છત્રીસ હજાર એંસી. સાસય બિંબાઈ પણમામિ પિI સાસ-ય-બિમ્બા -ઇમ્ પણ-મામિ પણl | શાશ્વત જિનબિંબોને પ્રણામકરું છું. ૫. ઉપયોગ ના અભાવે થતા અશુદ્ધ અર્થ: તે જિનમંદિરોને વિષે રહેલા પંદર અબજ બેંતાળીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અને એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને પ્રણામ કરું છું. ૫. અશુદ્ધ શુદ્ધ શ્રી ગૌતમસ્વામી ગણધર અષ્ટાપદજી મહાતીર્થની યાત્રા કરવા પધાર્યા ત્યારે પ્રભુજી સન્મુખ આ અપડિહય : અપ્પડિહય સૂત્રની પહેલી બે ગાથાની રચના કરેલ. તે સિવાયની ત્રણ ગાથા પાછળથી જોડાયેલ છે. આ મુણિ બિહુ મુણિ બિહું ચૈત્યવંદન સૂત્ર સિવાય અન્ય ગણધર રચિત્ર સૂત્રો પંચમગણધર શ્રી સુધર્મા સ્વામીજીએ રચેલાં બાસિયાઇ : બાસિયાઇ જાણવાં. અસિઇ અસિઇ શ્રી અષ્ટપદ મહાતીર્થની રચના અંગે કંઈક વાતો ઉજ્જિત : ઉજિતિ કમ્મભૂમિહિ કમ્મભૂમિહિં | એક-એક યોજનનાં આઠ પગથીયાં દ્વારા જે તીર્થનું નામ અષ્ટાપદજી પડેલ છે, તે સયાઇ | સયાઇ ભરતક્ષેત્રમાં છે પણ, હાલ તે દેખાતો નથી. અહીં શ્રી ઋષભદેવ ભગવાન દશ હજાર સાધુઓ સાથે નિર્વાણ પામ્યા હતા. તે નિર્વાણ સ્થળની નજીક વિશેષ રક્ષા માટે તત્પર થયેલા શ્રી સગરચક્રવર્તીના ૬૦ તેઓના પુત્ર શ્રી ભરતચક્રવર્તીએ વાર્ધકી રત્નને આદેશ હજાર પુત્રો પર્વતની ચારેકોર ઉંડી ખાઇ ખોદી, નાગકુમાર કરીને સિંહ-નિષધા (= સિંહ આગળના પગ ઉભા રાખીને દેવના રોષથી ભસ્મીભૂત થઇને દેવલોકે ગયા. બેઠો હોય તેવી આકૃતિ) પ્રાસાદ ચતુર્મુખી (ચૌમુખી) | શ્રી ગૌતમસ્વામી ગણધર અષ્ટાપદજી દક્ષિણ તરફથી બનાવેલ. તેમાં ચોવીશે પ્રભુજીની ઉંચાઇ-વર્ણ અનુસાર પધાર્યા હતા એટલે ચત્તારિ - અટ્ટ-દસ-દોય (=૪, ૮,૧૦,૨) નાસિકા સહુની એક સરખી શ્રેણીમાં આવે તે પ્રમાણે રત્નમય પ્રતિમાઓ દક્ષિણ દિશામાં ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા ભગવાન, પશ્ચિમદિશામાં સાતમાં થી ચૌદમાં ભગવાન, * શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના સમયમાં અયોધ્યા ઉત્તરદિશામાં પંદરમાં થી ચોવીશમાં ભગવાન અને પૂર્વદિશામાં. નગરીની બહાર મોટા વૃક્ષની ટોચ પરથી શ્રી અષ્ટાપદજી પહેલા બીજા ભગવાનની સ્થાપના કરેલ છે. તેમજ ૯૯ ! | તીર્થની ધજા લહેરાતી દેખાતી હતી. સતી દમયંતી જ્યારે ભાઇઓ, બ્રાહ્મી-સુંદરી વ્હેનો અને મરુદેવીમાતાની પૂર્વભવમાં ‘વીરમતિ’ હતાં, ત્યારે આ તીર્થની યાત્રા કરવા સિદ્ધાવસ્થાની મૂર્તિ પધરાવેલ છે. તીર્થરક્ષાના આશયથી. સાથે ચોવીશે પરમાત્માને રત્નનાં તિલક ચઢાવ્યાં હતાં, તેના જ દંડરનથી પર્વત ખરબચડો કરીને એક-એક યોજન પ્રમાણ પ્રભાવે સતીના ભવમાં ગાઢ અંધકારમાં પણ કપાળમાંથી પગથીયાં કરીને યંત્રમાનવની ગોઠવણ કરેલ. તેજપૂંજ રેલાતો હતો. તમાં થી ચોદયમાં, છન્નુ પાઠ પ્રચલિત છે. ૮૭ For Private & Personal Use Only Jain Education international www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy