SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગુરુ સંકાકખ વિગિચ્છા મોક્ષા દેવ દેવલોક શકા નરક પણે છકાયના જીવોનાં સમારંભના અતિયારનું પ્રતિક્રમણ છકાય-સમારંભે, છક-કાય-સમા-ર-ભે, પયણે અ પયાવણે અ જે દોસા । પયણે અ પયા-વણે અ જે દોસા । અનુ-ત-હા એ પટુ-હા, આલોક વિષયમાં દેવ-ગુરુના વચન પર અને પરલોક વિષયમાં મોક્ષ, દેવલોક અને નરક જેવો સ્થાનો પ્રત્યે શંકા હોય... અન્ય ધર્મના સ્થાનોની ચમત્કારિક વાતો સાંભળી મન આકર્ષાય તે કાંક્ષા, જેમાં પ્રખ્યાત હિંદુ દેવસ્થાન તથા ચર્ચ દેખાડ્યા છે. સાધુના મલિન વસ્ત્ર-ગાત્ર જોઈ મોઢું મચકોડતો યુવાન. તથા અન્ય દર્શનીઓની યજ્ઞ યાગાદિ ક્રિયા જોઈ તેનાથી પ્રભાવિત તા અને તેના તરફ ખેંચાતા જીવો... પંચ-મણુવવ્યાણ, ગુણત્વયાણં ચ તિÇમઇયારે। સિક્ખાણં ચ ચઉĆ, પડિક્કમે દેસિઅં સવ્વ અર્થ:- પાંચ અણુવ્રતો, ત્રણ હું પ્રતિક્રમણ કરું છું ૮. અત્તટ્ટા ય પરા, ઉભ-ય-ઠા ચૈવ તમ્ નિન્-દે છા ઉભયને માટે, તેને નિંદું છું. ૭. ઉભયા ચેવ તં નિંદે શાણા અર્થ :- પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બન્નેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંચનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય(= પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, રાઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૬ જીવ નિકાય) ના સમારંભ (=પ્રાણીના વધનો સંકલ્પ, તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો, તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો, તે આરંભ કહેવાય છે)માં મારાથી જે કાંઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. . પયાવણે પઢમે અણુવ્વયંમિ, થૂલગ-પાણાઇ-વાય-વિરઇઓ । આયરિય-મપ્પસથે, ઇત્ય ૫-માયપ-સંગેણં |||| સામાન્યથી શ્રાવક્માં બાર વ્રતોના અતિચોરોનું પ્રતિક્રમણ પણ્ (પન્)-ચ-હ-મણુ-વયા-ણમ્, પાંચ અણુવ્રતને વિષે, ગુણ-વયા-ણમ્ ચ તિ-હ-મઇ-યારે । ત્રણ ગુણવ્રતોના જે અતિચાર લાગ્યા હોય સિક-ખા-ણમ્ ચ ચઉ-હમ્, તથા ચાર શિક્ષાવ્રતોને વિષે, પડિક-કમે દેસિ-અમ્ સવ્વમ્ IIII ગુણવ્રતો (અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી ' ' છક્કાયસમારંભે ભોજન સમારંભના દૃશ્ય દ્વારા રસોઈ કરવી, કરાવવી તથા છ કાચની જીવહિંસા બતાવી છે.હ. પૂર્વના કાળમાં ઢોર એ સંપત્તિ ગણાતા તેથી છવિચ્છેએ ઢોરને અનુસરીને ચિત્રો બતાવ્યા છે. આજના કાળમાં શેરીમાં રખડતા તારા બિલાડા, ઘરના નોકર ચાકર આદિ સાથે થતા વ્યવહાર પણ આમાં ગણી લેવા. પાંચમાં ચિત્રમાં પાણી-ઘાસ ખાતા ઘોડામાંથી કેટલાક મોઢા ચામડાથી બાંધેલા દેખાડયા છે, ૧૦. છકાયના જીવોના આરંભને વિષે, સાધુ પ્રતિદ્વેષભાવ વિચિકિત્સા પોતે રાંધતાં, રંધાવતાં જે કાંઈ દોષ લાગ્યો હોય, પોતાને માટે અને બીજાને માટે, La દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને હું પડિક્કમું છું. ૮. અતિચારોથી દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિયારો)નું વહ બંધ પઢમે અણુવ્વયમ્મિ પહેલા અણુવ્રતનાં અતિચારનું પ્રતિક્રમણ પઢ-મે અણુવ-વયમ્-મિ, થૂલ-ગ-પાણાઇ-વાય-વિર-ઇઓ । આય-રિય-મ-પ સત્-થે, ઈત્- ૫ મા-યપ્-પ-સક્-ગે-ણમ્ ॥ અન્ય ધર્મ ની ઈચ્છા, આકાંક્ષા અન્ય દર્શનીયોં નો પરિચય-પ્રશંસા અઈભારે Lielst EVE ભત્તપાણવુચ્છેએ પહેલા અણુવ્રતને વિષે, પ્રાણાતિપાતથી સ્થવિરતિથી માઠા ભાવથી આરાયું હોય અહીં પ્રમાદના પ્રસંગથી. ૯. unelte
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy