SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ : એવું મએ અભિથુઆ, એવમ-મએ અભિ-થુઆ, એ પ્રકારે મારા વડે (નામપર્વક) સ્તવના - વિહુય-રયમલા-પહીણ- વિહુ-ય-રય-મલા પહી-ણ કરાયેલ (કર્મરુપ) રજ તથા મળ દૂર કર્યા છે - જર-મરણા | જર-મરણા | (જેમણે) જરા અને મરણ સર્વથા ક્ષીણ થઇ ગયા છે, ચઉવીસ પિ જિણવરા, ચઉ-વી-સમ-પિ જિણ વરા, ચોવીશે પણ જે સામાન્ય કેવળીઓમાં શ્રેષ્ઠ છે તિસ્થયરા મે પસીયંતુ Ifપી તિત-થ-વરા મે પસી-વન-તુ llll. એવા તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫. ! અર્થ :- આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. ૫. કિતિય-વંદિય-મહિયા, કિત-તિય-વન-દિય-મહિ-વા, જેઓ ઈન્દ્રાદ્રિ દેવતાઓ વડે કીર્તન કરાયેલા વંદન કરાયેલા અને પૂજન કરાયેલા છે, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા . જે એ લોગસ-સ ઉત-તમા સિદ-ધા. જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, આરુગ્ન-બોહિલાભ, આર્ગ-ગ બોહિ-લાભમ, | તેઓ (મો) આરોગ્ય રૂપ સમ્યગ્દર્શનનો લાભ સમાણિવર-મુત્તમ દિંતુ ll૬ll સમાહિ-વર-મુ-ત-મમ્ દિન-તુ ll૬ll અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. ૬. | અર્થ :- જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થાય છે, તેઓ (મન) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. ૬. ચંદેસુ નિમ્મલયરા, ચન-ભેસુ નિમ-મ-લય-રા, ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ, આઇઐસુ અહિયં પયાસયરા | આઇ-ચેસુ અહિ-યમ પયા-સયરા | સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, સાગર વર-ગંભીરા, સાગર-વર-ગમ-ભીરા, શ્રેષ્ઠ સાગર જેવા ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ li૭ના સિદ-ધા સિદ-ધિમ મમ દિસન-તુ li૭Iી એવા સિદ્ધ પરમાત્માઓ મને મોક્ષ આપો. ૭. અર્થ :- ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. ૭. (નોંધ :- શ્રી લોગસ્સ સૂત્રમાં ‘ચઉવિસંપિ’ના સ્થાને ‘ચઉવ્વીસ’નો મત હોવાથી ગુરુ અક્ષર ૨૮ના બદલે ૨૯ થાય છે.) સૂત્રની આવશ્યક્તા અંગે કંઈક સવારે અને સાંજ પ્રતિક્રમણમાં છએ આવશ્યકોનું છે. તે માટે આ લોગસ્સ સૂત્રનો ઉપયોગ કરાય છે. રત્નત્રયીની આચરણ થાય છે. આ છ આવશ્યકોમાં બીજું આવશ્યક ! શુદ્ધિ માટે અને વિવિધ આરાધના માટે તેમજ ક્ષદ્રોપદ્રવ-કર્મક્ષય ચતુર્વિશતિ સ્તવ છે, તેમાં ૨૪ ભગવાનની સ્તવના કરાય ! આદિ માટે શ્રી લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગમાં સ્મરણ કરાય છે. ઉપયોગ ના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ કિતઇસ સંભવ-મભિઆણંદણ ચ પઉમપહં ચંદપહં | શુદ્ધ કિર્તાઇટ્સ સંભવ-મભિસંદણં ચ પઉમuહ ચંદuહં ક્યાં ટલા પ્રમાણમાં કાયોત્સર્યક્રવો ? ‘કુસુમિણ દુસુમિણ’નો કાયોત્સર્ગ ખરાબ દુષ્ટ-સ્વપ્ર. અથવા સ્વપ્ર રહિત રાત્રિ પસાર કરેલ હોય તો ‘ચાર લોગસ્સ, ચંદેસુ- નિમ્મલયરા' સુધી કરાય અને ચોથા વ્રત સંબંધિત અલના–કુત્સિતસ્વપ્ર આવેલ હોય તો ‘ચાર લોગસ્સ, સાગર-વર-ગંભીરા' સુધી. ક્ષદ્રોપદ્રવનો નાશ કરવા અને છીંકનો કાઉસ્સગ્ગા પણ ‘સાગરવરગંભીરા’ સુધી કરાય. લઘુ શાંતિ અને બૃહત શાંતિસ્તવ આદિ શાંતિકર્મમાં સંપૂર્ણ લોગસ્સનો કાયોત્સર્ગ કરાય. કોઇપણ પદની આરાધના કે કર્મક્ષય નિમિત્તનો કાયોત્સર્ગ ‘ચંદેશું નિમ્મલયરા’ સુધી કરાય. એવ મહે અભિળ્યુઆ એવં મએ અભિથુઆ વિહુયરયમલ્લા વિહુય-રયમલા સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ६८ Jain Education international For Poste & Personal use only W inelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy