SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ શ્રી લોહાણા સE પદ દેવવંદન - પ્રતિક્રમણ માં કાયોત્સર્ગ ચૈત્યવંદન રત્નત્રચીની શુદ્ધિ ધ્યાને વખતે આ સૂત્ર માટે આ સૂત્ર આ સૂત્રનું બોલતી-સાંભળતી બોલતી-સાંભળતી ચિંતન કરતી વખતેની મુદ્રા વખત ની મુદ્રા. વખતેની મુદ્રા આદાન નામ: શ્રી લોગસ્સ (નામસ્તવ) સૂત્ર ગૌણ નામ : ચતુર્વિશતિસ્તવ (ઉવીસત્યય) :૨૮ સંપદા I :૨૮ ગુરુ અક્ષર :૨૭, લઘુ અક્ષર : ૨૨૯ સવ અક્ષર : ૨૫૬ વિષયઃ થી ૨૪ ભગવંતોની નામપૂર્વક સ્તવના કરી મોક્ષપદની માંગણી કરવામાં આવી છે. છંદનું નામ:સિલોગો; રાણઃ “દર્શન દેવદેવસ્ય”... (પ્રભુ સ્તુતિ) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ લોગસ્સ ઉજ્જો અગરે, લો-ગસ–સ ઉજ-જોઅ-ગરે, (કેવળજ્ઞાન વડે) લોકનો ઉધોત કરનારા, ધમ્સ-તિર્થીયરે જિર્ણા ધમ-મ-તિ-થ-વારે જિશે ! ધર્મતીર્થના કરનાર (રાગદ્વેષને) જીતનારા, અરિહંતે કિન્નઇટ્સ, અરિ-હન-તે-ક્તિ -ત-ઇ-સમ, અરિહંત ભગવંતનું હું કીર્તન કરીશચકવીસંપિ કેવલી ll૧ી. ચઉ–વી-સમ-પિ કેવ-લી llll. ચોવીશે પણ કેવળજ્ઞાની. ૧. છંદનું નામ ગાહા; રાણઃ- “જિણજન્મસમયે મેરસિહરે”....(નાગપૂજા) ઉસભમજિજં ચ વંદે, : ઉસ-ભ-મજિ-અમ ચ વન-દે, ઋષભદેવ તથા અજિતનાથને હું વંદુ છું, સંભવમ-ભિરંદણં ચ | સમભવ-મભિ-ણન–દણમ ચ સંભવનાથને, અભિનંદન સ્વામીને તથા સુમઇ ચા સુમ-ઇમ-ચા સુમતિનાથને, પઉમuહં સુપાસે, પઉ–મપુ-પહ-સુપા-સમ્, પદ્મપ્રભસ્વામીને, સુપાર્શ્વનાથને, જિર્ણ ચ ચંદuહં વંદે પરણી જિણમ્ ચ ચ–દપ અને રાગ દ્વેષને જિતનારા ચંદ્રપ્રભસ્વામીને વંદન કરું છું. ૨. પહમ્ વન–દે lill અર્થ :- (કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષને જિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. ૧.૨. સુવિહિં ચ પુફદંત, સુવિ-હિમ્ ચ પુરૂ-ફ-દ-તમ્, સુવિધિનાથ એટલે પુષ્પદંતસ્વામીને, સીઅલ સિર્જસ- સીઅ-લ સિજ-જન–સ શીતલનાથને, શ્રેયાંસનાથને, વાસુપુજ્જ ચી વાસુ-પુજ-જમ્ ચી. વાસુપૂજ્યસ્વામીને, વિમલમહંત ચ જિર્ણ, વિમલ-મણન-તમ્ ચ જિણમ્, વિમલનાથને, અનંતનાથને (રાગદ્વેષના) જીતનારા ધર્મો સંતિં ચ વંદામિilal ' ધમમમ સન-તિમ ચ વન-દામિ llall ; ધર્મનાથને તથા શાંતિનાથને વંદન કરું છું. ૩. અર્થ :- શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ)પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને,શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરું છું. ૩. કુંથું અરં ચ મલ્લિ, કુન-યુમ અરમ ચ મલ-લિમ્ , કુંથુનાથને, અરનાથને તથા મલ્લિનાથને વંદે મુણિસુન્વયં નમિનિણં ચા વન–દે મુણિ-સુવ-વયમ નમિજિણમ ચી વંદન કરું છું, મુનિસુવ્રતસ્વામીને તથા વન-દે મણિ-સવ-વયમ નમિજિણમ ચાં નમિજિનેશ્વરને, વંદામિ રિટુનેમિ, વન-દામિ રિટ-ઠ-નેમિમ, હું વંદન કરું છું અરિષ્ટનેમિનાથને, પાસ તહ વદ્ધમાણં ચ l૪ll : પાસમ તક વદ-ધ-માણમ્ ચ ll૪ll પાર્શ્વનાથને તથા શ્રી વર્ધમાનસ્વામીને. ૪. અર્થ :- શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. ૪. Jain Education International નવા વાળા ની દવા કnima www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy