SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાનું અંતિમફળ મોક્ષ સુખની પ્રાપ્તિ છે. કરવાથી ગુણની ઉપબૃહંણા થતી હોય છે અર્થાત પ્રશ્ન નં. ૨૪. શ્રી શ્રુતદેવતાનો કાઉસગ્નશા માટે કરાય છે ? જ્ઞાનાચારનું પાલન થાય છે. (સર્વ કે ઉત્તર : સઘળીયે ધર્મ ક્રિયાનો આધાર શ્રત છે. તેથી દેશવિરતિધરે ઉપરોકત દેવતાઓનું ફક્ત આપણા સહુમાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય માટે સ્મરણ જ કરવાનું હોય છે. પણ ‘વંદણ‘સુઅદેવયા ભગવઈ’ની સ્તુતિ દ્વારા વરિયાએ' આદિ પદ દ્વારા વંદન-નમન-પૂજન મૃતદેવતાનો કાઉસ્સગ્નકરાય છે. કરવાનું હોતું નથી. એટલે દોષની કોઈ પ્રશ્ન નં. ૨૫. શ્રી શ્રુતદેવતા-ક્ષેત્રદેવતા-ભવનદેવતાનો એક જ સંભાવના રહેતી નથી.) શ્રી નવકાર મહામંત્રનો કાઉસ્સગ્ગકેમ કરાય છે? પ્રશ્ન . ૨૯ અહી ચોથી વખતે બે વાર વાંદણાં કયા હેતુથી ઉત્તર : સમ્યગ્દષ્ટિ એવા દેવો અલ્પ મહેનતે સિદ્ધ અપાય છે ? (પ્રસન્ન) થતા હોવાથી આઠ શ્વાસોચ્છવાસા ! ઉત્તર: જેમ રાજા (માલિક)ની અનુજ્ઞાથી કાર્ય પૂર્ણ કર્યા પ્રમાણ શ્રી નવકાર મહામંત્રનો કાઉસ્સગ્નકરાય છે. પછી સેવકો રાજાને નમન કરવાપૂર્વક કાર્ય પૂર્ણ પ્રશ્ન નં. ૨૬.શ્રી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે “શ્રુત' ને સ્મરણ કર્યાનું નિવેદન કરે, તેમ પૂ.ગુરૂભગવંતની કરવાના બદલે “મૃતદેવતા' ને કયા હેતુથી અનુજ્ઞાથી ચારિત્ર આદિની વિશુદ્ધિ કરનારા સ્મરણ કરાય છે ? એવા છ એ આવશ્યકો મેં પૂર્ણ કર્યા છે, તે ઉત્તર : શ્રી દ્વાદશાંગીના અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ જણાવવા માટે દ્વાદશાવર્તવંદન સ્વરૂપ બે વાર મૃતદેવતાને સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીય વાંદણાં અહી અપાય છે. કર્મનો ક્ષયોપશમ પ્રગટે છે, માટે મૃતદેવતાનું પ્રશ્ન નં. ૩૦. ‘ઈચ્છામો અણુસäિ' નો અર્થ શું છે ? સ્મરણ કરાય છે. ઉત્તર: ‘પૂ.ગુરૂભગવંતના અનુશાસન ને ઈચ્છું છું. પ્રશ્ન નં. ૨૭. શ્રી ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ગક્યા હેતુથી કરાય છે? અર્થાત પૂ.ગુરૂભગવતની અનુજ્ઞા મુજબ મેં સંપૂર્ણ ઉત્તરઃ આપણે સહુ જે ક્ષેત્ર (જગ્યા)ને આશ્રયીને ઉપયોગપૂર્વક છ આવશ્યક સ્વરૂપ પ્રતિક્રમણ કર્યું છે. ધર્મક્રિયા કરીએ છીએ, તેના અધિષ્ઠાયક : પ્રશ્ન નં. ૩૧. ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર કયાં હેતુંથી બોલાય છે ? ક્ષેત્રદેવતા હોય છે, માટે તેઓને કૃતજ્ઞતારૂપે યાદ : ઉત્તર : શ્રી વિરવિભુનું શાસન જયવંતુ વર્તે છે. તે કરાય છે અને પૂ. મહાત્માઓ પણ ત્રીજા જિનેશ્વર ભગવંતની અનુજ્ઞાથી પ્રતિક્રમણ અદત્તાદાન વિરમણ મહાવ્રતની ભાવનામાં કરવાનું હોય છે. તે પ્રતિક્રમણ કોઈપણ પ્રકારના જણાવ્યા મુજબ ક્ષેત્રના માલિકની વારંવાર વપ્ન વગર પૂર્ણ થયું છે, તે આનંદને અભિવ્યકત અનુજ્ઞા લેવાનું વિધાન હોવાથી શ્રી ક્ષેત્રદેવતાના (પ્રગટ) કરવા આ સ્તુતિ (સૂત્ર) બોલાય છે. સ્મરણ રૂપે કાઉસ્સગ્ન કરતા હોય છે. પ્રશ્ન નં. ૩૨, ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર (સ્તુતિ)ઉંચા સ્તરે પ્રશ્ન નં. ૨૮- અવિરતિધર એવા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાને. શા કારણે બોલાય છે ? સ્મરણ રૂપે કાઉસ્સગ્ન કરવાથી શું મિથ્યાત્વી ઉત્તર : કૃતજ્ઞ ગુણસંપન્ન મહાનુભાવનો એવો વ્યવહાર લાગે ? હોય છે કે વડીલોની અનુજ્ઞાથી નિર્વિપ્ન પૂર્ણ ઉત્તર: શ્રી આવશ્યક સૂત્રની બૃહતવૃત્તિમાં શરૂઆતમાં જ ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર પૂ. કરેલ કાર્યની મંગલ પૂર્ણાહૂતિ થાય ત્યારે આનંદ આ.શ્રી.હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ વ્યક્ત કરવા ઉંચા સ્વરે દેવ-ગુરુની સ્તુતિ શ્રુતદેવતાને નમસ્કાર કર્યો છે અને પકખીસૂત્ર કરવી. તેમજ દુન્યવી વ્યવહારમાં પણ આનંદ આદિ તથા શ્રી આવશ્યકસૂત્રની પંચાંગીમાં વ્યક્ત કરવા વાજા વગાડવાં અને નૃત્ય કરવા શ્રુતદેવતા આદિનો કાઉસ્સગ્ગ કરવો જોઈએ, સાથે ગીતો ગાવાં આદિનો વ્યવહાર છે, તેવી એમ જાણવામાં આવ્યું છે. રીતે છ આવશ્યકની પૂર્ણાહુતિના આનંદને શ્રી પૂર્વધરો (વાચક ઉમાસ્વાતિજી મહારાજા વ્યક્ત કરવા ઉંચા સ્વરે આ ત્રણ સ્તુતિ એક સાથે આદિ)ના કાળમાં પણ આ કાઉસ્સગ્ગ થતો હતો બોલાય છે. (સૂર્યાસ્ત પછીના સમયે બોલાતી આ અને તેનો નિષેધ ક્યારેય કરવામાં આવ્યો નથી. સ્તુતિનો સામુહિક અવાજ ત્રસજીવો આદિ માટે આ કાઉસ્સગ્ગ કરવાથી મિથ્યાત્વ લાગવાની તો ત્રાસદાય બને, તેવો ન હોવો જોઈએ.) કોઈ સંભાવના જ નથી. પરંતુ તે કાઉસગ્ગા (દેવસિઅ-પ્રતિક્રમણમાં પૂ.મહાત્માઓમાં વડીલ ૨૩૨ For Private & P o ny
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy