SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાદર્શના વિધિ શક્ય હોય તો મોબાઈલનો ત્યાગ કરવો, નહિતર સુયોગ્ય વસ્ત્ર પહેરીને જિનાલયે ફક્ત દર્શન કરવા મોબાઈલ ઓફ કરીને દેરાસરે જવું. જનાર ભાગ્યશાળીઓએ વિધિ અનુસાર કમસર દ્રવ્ય જોગીંગ દ્વારા પસીનાથી રેબઝેબ થયેલા વચ્ચે ન જવાય. ભાવ પૂજા કરવી જોઈએ.. અશુદ્ધ મુખે કે મેલા કપડા પહેરીને ન જવાય. બમુંડા - હાફપેન્ટ - સ્લીવલેસ - નાઈટી - મેક્સી આદિ પ્રભુજીની ભક્તિ માટે યથાયોગ્ય વસ્તુ સાથે લઈને જવાય ઉદભટ વસ્ત્રો પહેરીને જિનાલયે ન જવાય. પણ ખાલી હાથે ન જવાય. સ્કુલબેગ – ઓફીસબેગ -- કોગ્નેટીક - પર્સ - મોજા - ઘરથી જિનાલય દર્શન કરીને પરત ઘરે જ આવવાનું હોય દવા - ખાવા – પીવાની વસ્તુ લઈને દેરાસરે ન જવાય. તો પગરખા પહેરવા ટાળવા. દ્રવ્ય-ભાવ પૂજા ‘દર્શન કરતી વેળાએ દૂરથી જિનાલયની ધજા ફરકતી દેખાય કે કોઈપણ ભાગ ઉપર રાખીને ત્રણવાર ફેરવવા દ્વારા પૂજાના દુહા બોલવા દેખાય ત્યારે તે સન્મુખ દેષ્ટિ રાખીને ‘નમો- જિણાણ’ બે સાથે દીપક પૂજા કરવી. હાથ જોડીને બોલવું. ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા પગ + મુખ શુદ્ધિ પૂર્વક પ્રવેશ કરવો. રહીને દર્પણ(અરીસો)ને હૃદયની ડાબી તરફ રાખી તેમાં જિનાલયના પરિસરમાં પ્રવેશ કરતા સાંસારિક સંબંધોના પ્રભુજીના મુખદર્શન થતાં સેવકભાવે પંખો ઢાળવો. (તે ત્યાગ સ્વરૂપ “પહેલી નિસ્સીહિ' બોલવી. પછી ઘંટનાદ દર્પણમાં પોતાનો મુખ ન જ જોવાય.) કરવો, (નિસ્સીહિ = નિષેધ) કેશર તિલક કરવું. ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા દેરાસરમાં પ્રભુજીના મુખદર્શન થતાં અડધા નમીને ‘નમો રહીને ચામર નૃત્ય કરવું. જિણાણ’ બે હાથ જોડીને બોલવું. આરતી-મંગલદીવો અને શાંતિ-કળશ દેરાસરમાં ચાલતાં ગભારા સન્મુખ ઉભા રહી પ્રભુજીને અનિમેષ નયને હોય તો તેમાં યથાશક્તિ હાજરી આપવી. નિહાળવા. મધ્યાહુકાળની પૂજાની જેમ અનુક્રમે અક્ષત-નૈવેધપ્રભુજીની જમણી તરફથી જયણાપાલન પૂર્વક ‘કાલ અનાદિ ફળપૂજા દુહા બોલવા સાથે કરવી. અનંતથી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી. હાથરૂમાલ કે ખેસના છેડાથી ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી મૂળનાયક સન્મુખ આવતા ‘નમો જિણાણ’ બોલવું. દ્રવ્ય પૂજાના ત્યાગ સ્વરૂપ “ત્રીજી નિસ્સીહિ' બોલવી. દેરાસર સંબંધિત ચિંતાના ત્યાગ સ્વરૂપ ‘બીજી નિસ્સીહિ' ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરી પચ્ચકખાણ કરવું. બોલવી. પછી ખમાસમણ આપીને ‘અવિધિ આશાતના મિચ્છા મિ બહેનોએ-ભાઈઓએ ક્રમશઃ ડાબી-જમણી તરફ દુકૐ’ મુઢિવાળીને અવશ્ય બોલવું. સાઈડમાં ઉભા રહીને એકી સંખ્યામાં ભાવવાહી સ્તુતિઓ દેરાસરથી નિકળતા પ્રભુજીને પૂંઠ ન દેખાય તેમ આગળઅન્યોને અંતરાય ન પડે, તેમ બોલવી. પાછળ દૃષ્ટિ કરીને ઘંટ પાસે આવવું. સ્વદ્રવ્યથી અગ્રપૂજા કરવાની ભાવનાવાળાએ સાથે ડાબા હાથને દયના મધ્યસ્થાનમાં રાખી જમણા હાથે લાવેલ ધૂપ-દીપક ને પ્રગટાવવું. ત્રણવાર ઘંટનાદ કરવો. સ્વદ્રવ્યથી કરવાની ભાવના છતાં સંજોગવશ સાથે દેરાસરની બહાર ઓટલા પર બેસીને પ્રભુજીની ભક્તિને સામગ્રી ન લાવ્યા હોય તેવા મહાનુભાવોએ ભંડારમાં વાગોળવું અને પ્રભુજીના વિરહથી દયને અપરંપાર યથાશક્તિ નાણું મુકીને ધૂપ આદિ પૂજા કરવી. | વેદનાવાળા અનુભવી નિર્ગમન કરવું. ભાઈઓએ અને બહેનોએ પ્રભુજીની ડાબી તરફ યોગ્ય ઉપાશ્રયમાં પૂજ્ય ગુરૂભગવંત પાસે પચ્ચકખાણ કરવું. આંતરે ઉભી રહીને ધૂપદાની/ધૂપસળી સ્થીર રાખીને (સવારથી બપોર સુધી દર્શન કરનાર મહાનુભાવોએ પૂજાના દૂહા બોલવા સાથે ધૂપ-પૂજા કરવી. ઉપર મુજબ વિધિનો ક્રમ જાળવવો. સાંજે કે સૂર્યાસ્ત પછી ભાઈઓએ પ્રભુજીની જમણી તરફ અને બહેનોએ દર્શન કરવા જનારે ત્રણ પ્રદક્ષિણા અને ઘંટનાદ અને પ્રભુજીની ડાબી તરફ યોગ્ય આંતરે ઉભી રહીને ફાણસ દર્પણ-પંખો-અક્ષત-નૈવૈધ-ફળ-પૂજા સિવાયની યુક્ત દીપકને પ્રદક્ષિણા-આકારે નાકથી નીચે-નાભિથી. સઘળીયે વિધિ કરવી.) ૧૧૧ www.jainelibrary.org Jain Ec en For some
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy