SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો નોંધ : પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવતોને ! “શ્રી કલ્યાણકંદ સૂત્ર'નો અવશ્ય ઉપયોગ અશુદ્ધ વિહાર દરમ્યાન રોજ ઉપાશ્રય પરિવર્તન થાય . ચાર થોયના જોડા સ્વરુપે કરતા હોય છે. [ શુદ્ધ કલ્યાણકંદ : કલ્લાસકંદં ત્યારે અને એક સ્થાનેથી બીજે સ્થાને સંથારો ! છેલ્લા કેટલાક સમયથી આ સ્તુતિ પઢમનિણંદે પઢમં જિસિંદ કરવાની જગ્યા બદલે ત્યારે અને ચતુર્વિધ શ્રી વિવિધ રાગોમાં બોલવાની અને તેમાંય વળી સુગણિકઠાણ સુગણિÉઠાણ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) : ફિલ્મી રાગોમાં બોલવાની કુપ્રથા ચાલુ થયેલ ભત્તીય વંદે ! ભત્તીઈ વંદે પકખી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણના છે, તે ઈચ્છિત અને શોભાસ્પદ નથી. છન્દ અપારસંસાર અપારસંસાર આગલા દિવસે દેવસિઅ પ્રતિક્રમણ માંગલિક અનુસાર તે તે અક્ષરોમાં સુયોગ્ય વિરામ સમુદ્રપાર સમુદપારં સ્વરુપે કરે ત્યારે અને ચતુર્વિઘ શ્રી સંઘ લઈને શાસ્ત્રીય રાગ અનુસાર વધારે સલ્વે જિર્ણોદા સર્વે જિબિંદા સવારે રાઈઅ પ્રતિક્રમણ કરે ત્યારે આ લંબાવ્યા વગર બોલવું હિતકર છે. માદિ ગુણ 2. GIT) ૬ . . | શ્રી કષભદેવ પ્રભુ દર્શના જ્ઞાન-ચારિત્ર ક્ષમાદિ કલ્યાણલતા. ઓના કંદ. જેવા છે. (પ્રભુમાંથી જ બધાં કલ્યાણ ઉઠે છે.) સામે અનંતા જિનેશ્વરદેવો સમવસરણમાં બિરાજમાન છે, અને એમની આત્મજ્યોત ભવસમુદ્ર GM ( અપાર-સંસાર-સમુદ્ર-પાર પત્તા સિવે રિંતુ સુઈક્કસાર ) જ સર્વે જિસિંદા સુર-વિંદ-વદા કહલાણવલ્લીણ વિસાલકંધ | હૃત્તિ એમની નીચે શ્રી શાન્તિનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાન છે. બાજુમાં જ્ઞાનપ્રકાશ રૂપ શ્રી પાશ્વનાથ છે.(જે અજ્ઞાનતિમિરને હટાવે છે.) એમની નીચે સદગુણોના અર્કપ અને પ્રાતિહાર્યના વૈભવયુક્ત શ્રી મહાવીરસ્વામી છે. ૧. પાર કરી મોક્ષે પહોંચી રહી છે, એ બે બાજુ દેવોથી વંદાય છે, અને એમના (ચિંતનાદિ દ્વારા) પ્રભાવથી આપણામાં કલ્યાણ વેલડીઓ ઉગી વિસ્તરી રહી છે. એવો પ્રભુને હાથ જોડી પ્રાર્થવાનું કે ‘શિવંદિતુ સુઈક્કસાર' અમને શાસ્ત્રોના સારભૂત અને સમગ્ર પવિત્ર-નિર્મળ વસ્તુઓમાં પ્રધાન એવા મોક્ષને દો. ૨. ઉદિદુ-ગોકખીર-તુસાર-વન્ના સરોજહત્યા કમલે નિસના ] વાઈસરી પુત્યયવઝ્મહત્યા સુહાય સા હ સયા પસન્હા || કુવાદી | જિનાગમએ મોક્ષમાર્ગ = જ્ઞાન દર્શન-ચારિત્રે વિહરવા માટે જહાજરૂપ છે. બુદ્ધજનોએ પોતાનું જીવનનાવ એની સાથે ગાંઠીને એનું શરણ લીધું છે. આ જિનમત જહાજે મિથ્યાવાદીઓના મદને તોડવાથી એ બિચારા એની સામે ન જોતાં નિસ્તેજ થઈ કદાગ્રહમાં ડુબી રહ્યા છે. આવા વિશ્વ શ્રેષ્ઠ જિનમતને હું સદા નમું છું. ૩. સામે સફેદ વર્ણવાળી સરસ્વતી દેવી કમળ પર બેઠી છે, એના એક હાથમાં કમળ અને બીજા હાથમાં પુસ્તક સમુહ છે, એને આપણે પ્રાર્થીએ છીએ કે અમારા સુખ માટે થાઓ. ૪. ૧૩૯ Jain Education International For Private & Pe Only www.ja
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy