________________
૧ શ્રી કલ્યાણકgટા’
પદ
|
કોવા
આદાનનામ : શ્રી કલ્યાણ કંદ સૂત્ર
વિષય : ગૌણનામ : શ્રી પંચજિન સ્તુતિ સૂત્ર I : ૧૬
શ્રી પાંચજિનવરની, સંપદા I : ૧૬
સર્વતીર્થકરોની, ગુરુ-અક્ષર : ૨૩.
શ્રુતજ્ઞાનની અને
લઘુ-અક્ષર : ૧૫૩ ‘દેવવંદન-ચૈત્યવંદનમાં કાયોત્સર્ગ કાયોત્સર્ગમાં
શ્રુતદેવીની સ્તુતિ. પારીને બોલતી વખતની મુદ્રા' સાંભળતી વખતની મુદ્રા.
સર્વ અક્ષર : ૧૭૬ છંદનું નામઃ ઇન્દ્રવજા. * રાગઃ “ભોગી પદાલોકનતોડપિ યોગી” (શ્રીપાWપંચકલ્યાણક પૂજા શ્લોક) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક
પદાનુસારી અર્થ કલ્લાસકંદં પઢમં જિણિદં, કલ-લાણ-કન-દમ પઢ-મમ જિણિન-દમ, કલ્યાણના મૂળ પ્રથમજિનેન્દ્રને, (ઋષભદેવ)ને સંતિ તઓ નેમિજિર્ણ અણીદૃ l; સન-તિમ-તઓ નેમિ-જિણમ મુણીન-દમ શાંતિનાથને તથા મુનિઓના ઈન્દ્ર નેમિજિનને, પાસે પયાસં સુગુણિક્કઠાણ, પાસન્ પયા-સમ સુ-ગુણિક-ક ઠા-ણમ્, શ્રી પાર્શ્વનાથને ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર
(અને) સારા ગુણોના એક સ્થાનરુપ ભત્તીઇ વંદે સિરિ વદ્ધમાણાની ભતીઇ વન–દે સિરિ-વધ-માણમ્ IIII શ્રી વર્ધમાનસ્વામીને હું ભક્તિભાવ પૂર્વક વાંદું છું.૧. અર્થ :- કલ્યાણના મૂળ સમાન શ્રી કષભદેવ ભગવાને, મુનિઓના ઈન્દ્ર સમાન શ્રી શાંતિનાથને તથા શ્રી નેમિનાથ જિનને, ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર શ્રી પાર્શ્વનાથને અને સારા ગુણોના એક સ્થાનરુપ શ્રી વદ્ધમાન સ્વામીને હું ભક્તિભાવપૂર્વક વાંદું છું. ૧.
છંદનું નામ: ઉપજાતિ. ૪ રાગ “ભોગી પદાલોકનતોડપિ યોગી” (શ્રી પંચકલ્યાણકપૂજા શ્લોક) અપાર સંસાર સમુદપાર,
અપા-ર-સન-સાર-સમુદ-દ-પારમ, છેડા વિનાના સંસારરૂપ સમુદ્રના પારને પત્તા સિવ રિંતુ સુઇક્ક-સારી પત્નતા સિવ-દિન–તુ સુઇફ-ક-સા-રમ્ પામેલા એવા (જિનેન્દ્ર) ઉત્તમ અને
અપૂર્વસાર રુપ મોક્ષ આપો, સલ્વે જિબિંદા સુરવિંદ–વંદા, - સવ-વે-જિણિદા-સુર-વિન–દ-વ-દા, તે બધા જિનેન્દ્ર દેવતાઓના
સમૂહથી વંદાયેલા છે, કલ્લાણ-વલ્લીણ-વિસાલ-કંદારાાકલ-લાણ-વલ-લીણ વિસા-લ-કન—દા પારણા કલ્યાણરુપી વેલડીના વિશાળ
મૂળ સમાન એવા.૨. અર્થ - છેડાવિનાના સંસારરૂપ સમુદ્રને પાર પામેલા, દેવતાઓના સમૂહથી વંદાયેલા તેમજ કલ્યાણરુપ વેલડીઓના મોટા મૂળ સમાન સર્વ જિનેન્દ્રો (મન) ઉત્તમ અને અપૂર્વ સારરુપ મોક્ષ આપો. ૨.
નિવ્વાણ-મગ્ગ વરજાણ કષ્પ, ૬ નિવ-વાણ-મુગ-ગે વર જાણ-કપ-પમ, મોક્ષમાર્ગમાં ઉત્તમ વાહન સમા, પણાસિયાસેસ-કુવાઇદU T પણા-સિયા-સેસ-કુવા-ઇ-દપ-પમ I બધા કુવાદિઓના ગર્વનો નાશ કરનાર, મયં જિણાણ સરણે બુહાણં, મયમ-જિણા–ણમ સર-ણમ બુહા-સમજિનેશ્વરોનો સિદ્ધાંત પંડિતોને શરણ રુપ છે, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ Il3II; નમા-મિ-નિચ-ચમ તિ-જ-ગ- ત્રણ જગતમાં પ્રધાન (એવા તે મત) ને હું પ-પ-હા-ણમ્ Imall
હિમેંશા નમસ્કાર કરું છું. ૩. અર્થ:- મોક્ષમાર્ગમાં (પ્રયાણ કરનાર ને) ઉત્તમ વાહન સમાન, બધા કુવાદિઓના અહંકારનો નાશ કરનાર, પંડિતોને શરણરુપ અને ત્રણ જગતમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરદેવોના સિદ્ધાંતને હું હંમેશા નમસ્કાર કરું છું. ૩.
I
!
=
=
કુંદિંદુ ગોખીર તુસારવન્ના, કુ-દિ–દુ-ગોક-ખીર-તુ-સાર વ–ના, ; ૧.મચકુંદ (મોગરા)નું ફુલ, ૨. ચંદ્ર,
૩.ગાયનું દૂધ અને૪. બરફ જેવા રંગવાળી, સરોજહત્યા કમલે નિસન્ના! સરો-જ હત-થા કમ-લે નિસ-નાના
જેના હાથને વિશે કમળ છે, (અને) કમળ
ઉપર બેઠેલી છે એવી, વાઈ(એ) સિરી પુત્વય-વષ્ણ-હત્યા, વાઈ(એ)-સિરી-પુત-ભય-વગ-ગ-હ~થા, ; (વાળી) જેના બીજા હાથમાં પુસ્તકોનો
સમૂહ છે એવી સરસ્વતી દેવીસુહાય સા અખ્ત સયા પસંસ્થા Il૪ll સુહા-ય સા અમ-હ સયા-પસ-થા II૪ll ઉત્તમ એવી તે દેવી હમેંશા અમારા સુખને
માટે થાઓ. ૪. અર્થ:- મચકુંદ (મોગરા)નું ફુલ, ચંદ્ર, ગાયનું દૂધ અને બરફ જેવા રંગવાળી, (એક) હાથમાં કમળ (અને બીજા હાથમાં પુસ્તકોનો સમૂહ છે જેણીને એવી કમળ ઉપર બેસેલી, અને સદા કલ્યાણને કરનારી એવી ઉત્તમ સરસ્વતી દેવી અમારા સુખને માટે થાઓ. ૪.
૧૩૮ Jain Education Interational
Tente a Persor
www.ainelibrary.org