SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અર્થ :- શ્રુતદેવતાને આરાધના માટે હું કાયોત્સર્ગ કરું છું. જેઓને શ્રુતજ્ઞાનરૂપ સમુદ્ર ઉપર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહનો પૂજ્ય શ્રુતદેવતા (= સર્વજ્ઞ ભગવંતથી પ્રરૂપાયેલા. આગમ-સિદ્ધાંતો વગેરે શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયક દેવીને શ્રુતદેવતા = સરસ્વતી કહેવાય છે) ક્ષય કરો (૧) * નોંધ : આ સૂત્રની શરૂઆતમાં ‘કરેમિ કાઉસ્સગ્ગ’ પછી અન્નત્થ સૂત્ર બોલી એકવાર શ્રી નવકાર મંત્રનો જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરી અને પારીને ‘સુઅદેવયા...’ ગાથા બોલવી. અહી આ સૂત્રમાં, ક્ષેત્રદેવતાની સ્તુતિમાં, કમલદલની સ્તુતિમાં, ભવન દેવતાની સ્તુતિમાં, ક્ષેત્રદેવતાની સ્તુતિમાં ‘અન્નત્થ સૂત્ર’ બોલતાં પહેલા ‘વંદણ વત્તિયાએ...’ સૂત્રબોલવાની જરૂર નથી. કેમકે શાસન રક્ષક સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ કરી પ્રાર્થના થાય પણ અવિરતિવાળા હોવાથી વંદન-નમન ન થાય. તે જ મુજબ ‘કુસુમિણ દુસુમિણનો, દેવસિઅ-પાયચ્છિત્તનો, કર્મક્ષયનો, દુઃખક્ષય કર્મક્ષયનો અને ક્ષુદ્રોપદ્રવ ઉડ્ડવણાર્થનો કાઉસ્સગ્ગ કરતાં પૂર્વે ‘વંદણ વત્તિયાએ...’ સૂત્ર બોલવાની જરૂર નથી. કોઈપણ વિશિષ્ટ તપની આરાધના માટે, ચૈત્યવંદન-દેવવંદન આદિ માટે કાયોત્સર્ગ કરતાં પહેલા અવશ્ય ‘વંદણ-વત્તિયાએ....' સૂત્રબોલવું જોઈએ. પ્રતિક્રમણ વખતે કાયોત્સર્ગમાં સાંભળવાની મુદ્રા, મૂળ સૂત્ર ખિત્તદેવયાએ કરેમિ -કાઉસ્સગ્ગ, અન્નત્ય..... પ્રતિક્રમણ વખતે યોગમુદ્રામાં બોલવાની મુદ્રા. Jain Education International ૩૮ શ્રી ક્ષેત્ર દેવતાની સ્તુતિ : શ્રી ખિત્તદેવયા સ્તુતિ; : શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ : ૧ : ૪ : ૪ : 3 : 33 : 39 છંદનું આદાન નામ ગૌણ નામ ગાથા પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉચ્ચારણમાં સહાયક ખિ-ત દેવ-યાએ કરે-મિકાઉ-સ-ગમ્, અનુ-ન-થ..... વિષયઃ તે તે ક્ષેત્રના સમ્યગ્દષ્ટિ દેવોને જિસે ખિત્તે સાહૂ, દંસણ નાણે િચરણ સહિએહિં। સાહતિ મુક્ષ્મ-મર્ગા, નામઃગાહા. રાગ-જિણજન્મસમયે (સ્નાત્રપૂજા) જિસે ખિ-તે સાહૂ દન્-સણ-નાણે-હિમ્ ચરણ-સહિ-એહિમ્। સાહ—તિ મુક્-ખ-મ-ગમ્, સા દેવી હર-ઉ દુરિ-આ-ઇમ્ ॥૧॥ સા દેવી હરઉ દુરિઆઇ IIII અર્થ:- શ્રી ક્ષેત્રદેવતાની આરાધના (સ્મરણ) નિમિત્તે હું કાયોત્સર્ગ કરૂં છું. જેના ક્ષેત્રમાં સાધુ-મુનિરાજો ચારિત્ર સહિત દર્શન અને જ્ઞાનથી મોક્ષમાર્ગ -ની સાધના કરે છે, તે (ક્ષેત્રની અધિષ્ઠાયક) દેવી પાપોનો નાશ કરો. ૧. For Private & Personal Use Only મુનિ ભગવંતોની સાધના નિર્વિઘ્નપણે થાય માટે પ્રાર્થના કરવી. પદાનુસારી અર્થ ક્ષેત્રદેવતાને (સ્મરણ કરવા) માટે કરું છું કાયોત્સર્ગ જેના ક્ષેત્રને વિષે સાધુ-મુનિરાજો દર્શન-જ્ઞાન-ચારિત્રથી સહિતમોક્ષ માર્ગને સાધે છે, તે દેવી પાપોનો નાશ કરો. ૧. ww.jainelibra.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy