SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ શુદ્ધ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ અશુદ્ધ વંદિતુ સવ સિદ્ધ વંદિતુ સવ્વ સિદ્ધ વિભોગે પરિભોગે. વિભોગ-પરિભોગે ઈચ્છામિ પડિકમિઉ ઈચ્છામિ પડિક્કમિઉં ભાડી ફોડી સુવજેએ કર્મો ભાડી ફોડી સુવર્જએ કર્મો સાવગધમાઈ યારસ સાવગધમ્માઈ યારસ વાણિજ્જ ચેવ દંત વાણિજ્જ ચેવ દંત સુહમો અ બાયરો વા સુહમો આ બાયરો વા એવું ખુ જંતાપિલણ એવં ખુ જંત-પિલ્લણ ત નિંદે તં ચ ગરિહામિ તં નિંદે તં ચ ગરિહામિ નિલંછણં નિલૂંછણ પડિકમે દેવસિએ સવ્વ પડિક્કમે દેસિ સબં અસય પોસં ચ વજિા અસઈ પોસં ચ વજિજ્જા અસત્યેહિ અપ્પસત્યેહિં તણકંઠે તણ-કટ્ટ આગમણે નિગમણે આગમણે નિગમણે કંદપે કુકુઈએ કંદપે કુÉઈએ છકાયસમારંભ છક્કાય સમારંભ અહિગરણ ભોગઈરિને અહિગરણ ભોગ અઇરિત્તે પંચણમણુવયાણં ગુણવયાણ પંચહ-મણુવ્રયાણં ગુણવયાણં ! સચિત્તે નિખવણે સચિત્ત નિમ્બિવણે ભૂલગપણાઈવાય વિરૈયો ભૂલગપાણાઈવાય વિરઈઓ. વાયસ વાયાએ વાઈઅસ્સ વાયાએ પઢમવયસિઆરે પઢમ વયમ્સ-ઈઆરે ન ય સંભારિઆ ન ય સંભરિઆ બીએણુવયમિ બીએ અણુવયમિ પાવ પણાસણીયા પાવ પણાસણીઈ આયરિયમપસત્યે આયરિય મuસત્યે વિશિગય કહાઈ વિણિગ્નય કહાઈ ઈત્ય પમાયપસંગણ ઇત્ય પમાયપ્રસંગણ વિરિઓમિ વિરાહણાએ વિરઓમિ વિરાહણાએ અપરિગણિઆ ઈતર અપરિગ્દહિઆ ઈત્તર ખામેમિ સવ્વ જીવા ખામેમિ સવ્વ જીવે દુપએ ચઉપયમિ દુપએ ચઉપયમિ દુગંછિએ સમ્મ દુગંછિઍ સર્વે ૭૬ શ્રી આયરિય ઉવજઝાએ સૂત્ર' પ્રતિક્રમણ વખતે બોલવાની મુદ્રા અને ‘ભગવઓ અંજલિં’ બોલતી વખતે મસ્તકે હાથ સ્પર્શ કરવો. આદાન નામ : શ્રી આયરિઆ વિઝાએ સૂત્ર ગણ નામ : સર્વ જીવરાશિ ખામણસૂત્ર પદ : ૧૨ સંપદા : ૧૨ ગાથા વિષય : આવશ્યક ક્રિયામાં સર્વ જીવરાશિ અને પૂજ્યોને ખમાવવા સાથે ક્ષમા આપવાની વિશિષ્ટ ક્રિયાનો સમાવેશ. છંદનું નામઃ ગાહા. રાણઃ “જિણજન્મસમયે મેરુસિહરે”.... (સ્નાનપૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ આયરિય-વિન્ઝાએ, આય-રિય-વિજ-ઝાએ, આચાર્ય, (અને) ઉપાધ્યાય, સીસે સાહસ્મિએ કુલ-ગણે આ સીસે સાતમ-મિએ કુલ-ગણે આ તેમના શિષ્યો, સાધર્મિક, અને કુલ અને ગણને વિષે જે મે કઇ કસાયા, જે મે કઇ કસાયા, મારા જીવે કોઈ પણ પ્રકારના કષાય કર્યા હોય, સવ્વ તિવિહેણ ખામેમિ ll સવ-વે તિવિ-હેણ ખામેમિ Ill તે સર્વેને ત્રિવિધે (ત્રણ પ્રકારે) ખમાવું છું. ૧. અર્થ :- આચાર્યભગવતો, ઉપાધ્યાયભગવતો, તેઓના શિષ્યો, સાઘર્મિકો, એક આચાર્યનો પરિવાર, તે કુલ અને ઘણા આચાર્યનો પરિવાર, તે ગણ પ્રત્યે મારા જીવે કોઈપણ પ્રકારનો કષાય કર્યો હોય તે સર્વની હું મન-વચન-કાયાથી માફી (ક્ષમાં) માંગું છું. ૧. ૧૮૬ Jenter
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy