SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ ભાવના : મમ મંગલ-મરિહંતા, મમ મમ્મલ-મરિ-હન-તા, મારે મંગળરૂપ છે, (૧) અરિહંત ભગવંત, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો આ. સિધા સાહૂ સુઅમ્ ચ ધર્મો અને (૨) સિદ્ધ ભગવંત, (૩) સાધુ ભગવંત, (૪) શ્રતધર્મ તથા (૫) ચારિત્રધર્મ, સમ્મદિક્િ-દેવા, સમ-મ-દિટ-ઠિ દેવા, સમ્યગ્દષ્ટિ દેવતાઓ, રિંતુ સમાહિં ચ બોહિં ચ ll૪૭ી દિન-તુ સમા-હિમ ચ બો-હિમ ચા૪૭lી (મન) સમાધિ અને સમક્તિ આપો. ૪૭. અર્થ :- (૧) અરિહંત ભગવંત (૨) સિદ્ધ ભગવંત (૩) સાધુ ભગવંત (૪) શ્રુત (જ્ઞાન) ધર્મ અને (૫) ચારિત્રધર્મ:આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિ દેવતાઓ (મન) સમાધિ અને સમકિત આપો. ૪૭. પ્રતિક્રમણ ક્રવાનાં કારણો પડિસિદ્ધાણં કરણે, પડિ-સિદ-ધાણ... કરણે, (૧) ના પાડેલ કામ કર્યુ હોય કિચ્ચાણ-મકરણે પડિક્કમણાં કિચ-ચાણ-મ-કર-ણે પડિક-કમ-હમા (૨) કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય, તે માટે પ્રતિક્રમણ કરવું જોઈએ.. અસદુહણે આ તહા, અસદ-દ હણે આ તહા, (૩) જિનવચનમાં અવિશ્વાસ કર્યો હોય તથા વિવરીઅ-પર્વણાએ આ l૪૮ll વિવ-રીઅ-પર-વણા-એ આ ૪૮II (૪) શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય. ૪૮. અર્થ :- (૧) શાસ્ત્રમાં ના પાડેલાં કામકર્યું હોય, (૨) શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામન કર્યું હોય, (૩) જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને (૪) શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણાં કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ૪૮. યિરસંચિય પાવ-પણાસણીd, ભવસયસહસમકણીએ તમિમ મંગલમરિહતા મનુયા - લવિકસેન્દ્રિય | સાજ દેવ ખામેમિ સવજીવે; સવજી તિથી તિર્યંચ , Jt (C) ચઉવીસાજિ/વિશિગયફાઈ ને ય ધમો સો વનસ્પતિ દિત સંમ્પતિ દેવા વોલંતુ મે દિઅહીં સમાહિ સ Gill અપ વાઉત સર્વ જીવોની સાથે ક્ષમાપના ખામેમિ સવ્વ જીવે, ખામે-મિ સવ-વ-જીવે, હું બધા જીવોને ખમાવું છું, સવ્વ જીવા ખમંતુ મા સવ-વે જીવા ખમ–તુ મા બધા જીવો મને ક્ષમા આપો, મિત્તી એ સવ્વ-ભૂએસ, મિ–તી મે સવ-વ-ભૂએ-સુ, બધા જીવો ઉપર મારે મૈત્રી ભાવ છે, વેરં મઝ ન કેણઇ ||૪૯ll વેરમ-મજૂ-ઝ ન કેણઇ ૪૯ll કોઈ જીવ સાથે મારે વૈર નથી. ૪૯. અર્થ :- હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવ છે, કોઈ જીવ સાથે મારે વૈર નથી. ૪૯. પ્રતિક્રમણનો ઉપસંહાર અને અંતિમ મંગલ એવમહં આલોઇએ, એવ-મહમ-આલો-ઇએ, આ પ્રમાણે પાપની આલોચના કરી, નિંદિઅ ગરહિએ દુગંછિએ સમ્મા નિ–દિઅ-ગર-હિઅ-દુગ- 1 નિંદા કરી, ગéણા કરી અને દુર્ગછા (ગન)-છિએ-સમમાં કરી સમ્યક પ્રકારે તિવિહેણ પડિક્કતો, તિવિ-હેણ પડિક-ક-તો, મન-વચન-કાયાથી (ત્રણ પ્રકારે) પ્રતિક્રમણ કરતો વંદામિ જિણે ચઉવ્વીસ II૫૦ની વન-દામિ જિણે ચઉવ-વીસ TI૫oll : ચોવીશે જિનેશ્વરને હું વંદન કરું . ૫૦. અર્થ :- આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અંને) સારી રીતે દુર્ગછા કરીને મન-વચન-કાયા રૂપ ત્રિવિધ પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો ) ચોવીશે જિનેશ્વરને હું વંદન કરું છું. ૫૦. ૧૮૫
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy