SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) બે અંગૂઠે પૂજા: જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજેતા ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત IIII (૨) બે ઢીંચણે પૂજાઃ જાનુબલે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશમાં ખડા-ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ રાા (૩) બે કાંડે પૂજાઃ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાના કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન II3II (૪) બે ખભે પૂજનઃ માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંતા ભૂજા બલે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત જા (૫) શિરશિખાએ (મસ્તકે)પૂજા - સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંતા સમ્યદૃષ્ટિ દેવ-દેવીને અંગૂઠેથી કપાળે આમ પૂજા કરાય વસીયા તિણે કારણ ભવી, શિરશિખા પૂજંત પાા. (૯) નાભિએ પૂજાઃ-. કપાળે પૂજ: - રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામાં તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવનજન સેવંતા નાભિ કમળની પૂજના, કરતાં અવિચળ ધામ I૯II ત્રિભુવન તિલકસમા પ્રભુ, ભાલતિલક જયવંત I૬II. ! (૧૦) બે હાથ જોડીને ભાવવા યોગ્ય નવ-અંગ પૂજાનો ઉપસંહાર: (6) કંઠે પૂજા: ઉપદેશક નવતત્ત્વના, તેણે નવ-અંગ જિગંદા સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળમાં પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણિંદ II૧૦ના મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ હતા | (અધિષ્ઠાયક દેવ-દેવીઓને અક્ષત (ચોખા) ચઢાવવાનું કે હૃદય (છાતી) પૂજા: : દષ્ટિ પડે તેમ સુખડી આદિ પણ વહેંચાય કે મુકાય નહિ.) ઋષભ દય કમલ ઉપશમ બલે, બાળ્યા રાગને રોષા ચરણ અંગૂઠડે.. દુહામાં પાર્શ્વ ચરણ કે અન્ય કોઈ પણ હિમદહે વન ખંડને, હદય તિલક સંતોષ ll૮ કે ભગવાનનું નામ બોલીને પૂજા ન કરાય. પુષ્પપૂજાની વિધિ સુગંધી, અખંડ, જીવજંતુ રહિત, ધૂળ આદિ મલિનતા વગરના અને તાજા ફૂલો પ્રભુજીને ચઢાવવા. મૂળ વિધિ પ્રમાણે સહજ ભાવે સુયોગ્ય સ્વચ્છ વસ્ત્રમાં (જમીન થી અધ્ધર) પડેલાં તાજા પુષ્પો ચઢાવવા. પુષ્પો ચૂંટીને જ લેવા પડે તો ખૂબ કોમળતાથી આંગળીઓ પર સોના-ચાંદી-પીત્તળના કવર ચઢાવીને ચૂંટવા જોઈએ. મલ મલિન શરીર અને દુર્ગધભર્યા હાથે ચૂંટીને લીધેલા પુષ્પો, શક્ય હોય ત્યાં સુધી ટાળવાં. સ્નાનાદિથી સ્વચ્છ થયેલ શરીરવાળાએ પગરખાં (ચંપલ આદિ) પહેર્યા વગર ફૂલો એકત્રિત કરવાં. કુલો મેળવ્યા પછી ગળેલા સ્વચ્છ પાણીની આછી છાંટ મારીને ઉપરની ધૂળ ખંખેરવી. (જયણાપૂર્વક) ફુલો સુયોગ્ય સ્વચ્છ-સોના-ચાંદી કે પીત્તળની છાબડીમાં ખુલ્લાં રાખવાં, વાંસ નેતરની છાબડીમાં ન રાખવા. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મૌન રાખીને સુંદર ભાવનાથી ભાવિત હૃદય સાથે દોરાની ગૂંથણીથી સુયોગ્ય મનોહર ફુલોની માળા બનાવવી. સોય-દોરાથી ગૂંથેલી (પરોવેલી, વિંધેલી) માળા અયોગ્ય અને હિંસાકારક કહેવાય. ફૂલમાળા ગૂંથતી વખતે સુતરાઉ દોરો કે ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે અન્ય કોઈને પણ સ્પર્શવાં ન જોઈએ, સ્પર્શે તો તે પુષ્પો ત્યાગ કરવા. પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ફરીવાર ચઢાવવાં નહિ. દિવસ દરમ્યાન ચઢાવેલાં પુષ્પો એક સાથે ભેગાં કરીને આંણી ચઢાવતી વખતે ફરીવાર તે ચઢાવેલા ઢગલાંમાંથી ચૂંટીને પ્રભુજીના અંગ ઉપર ન ચઢાવાય. પ્રભુજીની શોભા માટે પ્રભુજીને ના સ્પર્શે તેમ આગળ (શોભા માટે) ગોઠવી શકાય. પ્રભુજીનું મુખકમળ ઢંકાઈ જાય અથવા ભાવિકોને નવઅંગે પૂજા કરવામાં અંતરાયભૂત બને, તેમ ફૂલો પ્રભુજીને પુષ્પપૂજાની કુસુમાંજલિ આમ ધરાય | ૧ ૨ ૫ Jain Education International For Pavle Pere l www.ainelibrary.org y
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy