SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ દુવિહં તિવિહેણું મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ-ગરિહામિ બે પ્રકારે અને ત્રણ પ્રકારે મન-વચન-કાયા (એમત્રણયોગ)થી ન કરૂં અને ન કરાવવું. તેને હે ભગવંત ! હું પડિક્કમું છું’ નિંદું છું અને ગહું છું. તસ્-સ-ભન-તે ! પડિક-કમા-મિ નિન્-દામિ-ગરિ-હા-મિ અપ-પા-ણમ્-વો-સિ-રામિ ||૧|| અપ્પાણં વોસિરામિ૧॥ (પાપ સ્વરૂપ)મારા આત્માને વોસિરાવું છું. અર્થ :- બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન-વચન અને કાયાથી (એમ ત્રણ પ્રકારે) ન કરૂં અને ન કરાવવું (એમ બે પ્રકારે) હે ભગવંત ! તે (ભૂતકાળના પાપ-દોષ)નું હું પ્રતિક્રમણ કરૂં છું, આત્મસાક્ષીએ નિંદું છું અને ગુરુભગવંત સમક્ષ ગીં (વિશેષ નિંદા) કરૂં છું. અને તે પાપાત્મક એવા મારા બાહિર-આત્મભાવને વોસિરાવું છું. ૧. ૦ દિવસે ૪ પ્રહર કે આઠ પ્રહર નો પોષધ લેનારે સવારે સૂર્યોદય પહેલાં પૌષધ લેવો જોઈએ અને બપોરે પોષધ લેનારે સવારે રાઈઅ પ્રતિક્રમણ અને ઓછામાં ઓછું એકાસણાનું તપ કરવા સાથે પોષધ લીધા બાદ પાણી ન વાપરવું જોઈએ. ૦ ફક્ત દિવસનો (૪ પ્રહર) પૌષધ લેનારે ‘જાવ-દિવસ' બોલવું-ધારવું અને દિવસ-રાત્રીનો (૮ પ્રહર) પૌષધ લેનારે ‘જાવઅહોરાં' બોલવું કે ધારવું અને બપોરે રાત્રિપૌષધ લેનારે (૪ પ્રહરે) ‘જાવ સેસ દિવસ' બોલવું કે ધારવું જોઈએ. ♦ પૌષધ-વ્રત સૂર્યોદય પહેલાં લેવાય, પણ કોઈ અનિવાર્ય કારણોસર પછી લેવામાં આવે, તો બીજા દિવસે તેટલાં કલાકો વધારે પૌષધવ્રતમાં રહેવું. પોષધ સૂર્યોદય પછી જ પરાય. મૂળ સૂત્ર સાગર-ચંદો કામો, ચંદવ-ડિસો સુદંસણો ધન્નો જેસિં પોષહ પડિમા, અખંડિયા જીવિયંતેવિ ॥૧॥ દુવિ-હમ્-તિવિ-હે-ણમ્ મણે-ણમ્-વા-યાએ-કા-એ-ણમ્ ન-કરેમિ-ન-કાર-વેમિ ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય । જાસ પસંસઈ ભયવં, પર ‘શ્રી પોસહ-પારવાનું સૂત્ર : શ્રીસાગરચંદોકામો સૂત્ર : પૌષધ પારવાનું સૂત્ર : ૨ : ૮ ઃ૮ Jain Edu આદાન નામ ગૌણ નામ ગાથા પૌષધ પારતી વેળાની મુદ્રા છંદનું નામઃ ગાહા; રાગઃ- ‘જિણજન્મસમયે મેરુસિહરે'...(સ્નાત્ર પૂજા) અર્થ ઉચ્ચારણમાં સહાયક સા-ગર-ચન-દો-કા-મો, ચન્--વ-ડિ-સો-સુદ-સણો-ધ-નો। જે-સિમ્-પો-ષહ-પડિ-મા, અખ-ડિયા-જીવિ-ય-તે-વિ ॥૧॥ જેની પૌષધ-પ્રતિમા જીવિતના અંત સુધી પણ અખંડ રહી. ૧. અર્થ :- શ્રી સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ અન ધન્નાજી, (કે) જેઓની પૌષધ પ્રતિમા મરણાંત કષ્ટ પ્રાપ્ત થવા છતાં જીવનના અંત સુધી પણ અખંડિત રહેલ. ૧. પદ સંપદા વિષય : પૌષધવ્રતધારી મહાપુરુષોને યાદ કરવા સાથે પૌષધમાં લાગેલાં દોષોની ક્ષમા યાચના. સાગરચંદ્ર અને કામદેવજી, ચંદ્રાવતંસ, સુદર્શન શેઠ, ધન્નાજી, તે પુરુષોને ધન્ય છે, તેઓ વખાણવા લાયક છે, સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ શ્રાવક, જેઓને ભગવાન પોતે વખાણે છે, દૃઢવ્રતને મહાવીર સ્વામી. ૨. ધન-ના-સ-લાહ-ણિજ-જા, સુલ-સા-આ-ણન-દ-કામ-દેવા-ય। જાસ-પસન્-સઈ-ભય-વમ્, દઢવ્-વય-ત-મહા-વીરો ।૨।। દઢવ્વયત્ત મહાવીરો રા અર્થ :- તેઓ ધન્યવાદને પાત્ર છે (અને) તેઓ પ્રશંસા પાત્ર પણ છે. સુલસા શ્રાવિકા, આણંદ શ્રાવક અને કામદેવ શ્રાવક (સમક્ષ) દઢવૃત પણાની પ્રશંસા સ્વયં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કરી હતી. ૨. પોષહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુમન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં। પોષહના અઢાર દોષ માંહે જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિહુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં। For Private & Personal Use Only ૨૨૭ www.jainbrary
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy