SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રહની મધ્યમાં ર ચૈત્ય અને એક વિજયના બે ભાગ કરતા હાથીના આકારના કરિકૂટપર્વત છે. તે કરિકૂટપર્વતના ૮ વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર ૧ એમ કુલ-૩ . ૧૬ X ૩ = ૪૮ ચૈત્ય. ૪+૪+૪+૪+૧+૮ = ૨૫ ચૈત્યો. આ રીતે જંબૂદ્વીપના ચૈત્ય. બે વિજયની મધ્યમાં રહેલા વક્ષસ્કારપર્વત (અંતર ૩૦+૨૨૮+૨૨+૬૨+૬૨+૨૫ =૬૩૫ ચૈત્ય. પર્વત) ના શિખર ઉપર ૮ એટલે વક્ષસ્કાર પર્વતના ૮ ચૈત્ય. ૧૬ | ધાતકીખંડ અને પુષ્કવરદ્વીપમાં ૨ ભરત ક્ષેત્ર,૨ વિજયના ૧૪ આંતરા થાય. તેમાં એક આંતરામાં વક્ષસ્કાર, ઐરાવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર છે. તેથી તેમાં જંબુદ્વીપ પર્વત અને બીજા આંતરામાં નદી હોય છે. એટલે ૬ કરતાં બમણો ચૈત્ય થશે. તદુપરાંત તે બે ખંડમાં અંતરનદીના ૬ ચૈત્યો. ૪૮+૮+૬ ૬૨ ચૈત્ય. વક્ષસ્કારપર્વતના બે ચૈત્ય વધુ થશે માટે ૧૨૭૨ એટલે | (૪) પશ્ચિમમહાવિદેહના ૬૨, ૧૬ વિજયના દરેક ધાતકીખંડના ૧૨૭૨ અને પુષ્કરવરદ્વીપના ૧૨૭૨, જંબૂદ્વીપ વિજયમાં ૩ એટલે ૧૬/૩ = ૪૮ ચૈત્ય, ૮ વક્ષસ્કાર પર્વતના = + ધાતકીખંડ + પુષ્કરવરદ્વીપ = ૬૩૫ + ૧૨૭૨ + ૧૨૭૨ = ૩૧૭૯ ચૈત્ય છે. ૮ ચૈત્ય, ૬ અંતર નદીના = ૬૨ ચૈત્ય, (૫) મેરુપર્વતના ૨૫ ચૈત્ય:- મેરુપર્વતની તળેટીમાં - ૧. પુષ્કરવરદ્વીપના બે ભાગ કરતા માનુષોત્તર પર્વત ઉપર ચારે દિશામાં એકેક ચૈત્ય એટલે માનુષોત્તર પર્વતના ૪ ચૈત્ય ૨, સમભૂતલા પૃથ્વી ઉપર ભદ્રશાલ વનમાં ચાર દિશામાં એકેક નંદીશ્વરદ્વીપમાં ગોળાકારે પ૨ પર્વત છે અને તે દરેક શિખર ચૈત્ય છે, તે ભદ્રશાલ વનના ૪ ચૈત્ય. પ૦૦ યોજન ઉંચુ ઉપર એકેક ચૈત્ય છે. એટલે નંદીશ્વરદ્વીપના પર ચૈત્ય. ૩. નંદનવન છે , તેની ચારે દિશામાં એકેક મંદિર છે, નંદનવનના નંદીશ્વરદ્વીપમાં સૌધર્મેન્દ્ર દ્વીપની નગરીના ૧૬ ચૈત્ય. ૪. ૪ ચૈત્ય. ૬૨,૫૦૦ યોજન ઉંચે સોમનસવનની ચારે દિશામાં એકેક મંદિર છે. સોમનસવનના ૪ ચૈત્ય, ૩૬,૦૦ યોજન ઉંચે કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં ચારે દિશામાં પર્વત ઉપર એટલે ૮ ચૈત્ય એટલે તિસ્કૃલોકમાં શાશ્વતા ચૈત્ય = fબૂદ્વીપના + પાંડુકવનની ચારે દિશામાં એક મંદિર છે. પાંડુકવનના ૪ ચૈત્ય. મેરુપર્વતની ચૂલિકા સૌથી ઉંચે એક મંદિર તે ચૂલિકાનું ૧ ધાતકીખંડના પુષ્કરધરદ્વીપના + મનુષ્યલોકની બહાર = ૬૩૫+૧૨૭૨+૧૨૭૨+૮૦ = ૩૨૫૯ શાશ્વત ચૈત્યો છે. ચૈત્ય. મેરુપર્વતની સમભૂતલા પૃથ્વી ઉપર ચાર વિદિશામાં જ શી પણ રચના ટા” આદાન નામ : શ્રી કરેમિભંતે ! પોષહ સૂત્ર ગણ નામ : પૌષધવ્રત સૂત્ર. પૌષધવ્રત લેતી. વેળાની મુદ્રા વિષય : આહાર-શરીર સત્કાર-ત્યાગરૂપ પ્રતિજ્ઞા અને બ્રહ્મચર્ય- અવ્યાપાર પાલનરૂપ પ્રતિજ્ઞા દ્વારા સાધુજીવનનો આસ્વાદ. મૂળસૂત્ર | ઉચ્ચારણમાં સહાયક પદાનુસારીઅર્થ કરેમિ ભંતે! પોસહં, ક-રેમિ-ભન–તે ! પો-સહમ, હે ભગવત ! હું પોષધવ્રત કરૂં છું. આહાર પોસહં દેસઓ, સવઓ, આહાર-પો-સહ-દેસ-ઓ-સવ-વઓ, ૬ દેશ થકી-સર્વ થકી આહાર ત્યાગપૌષધ, સરીર-સક્કાર-પોસહં-સવ્વઓ, સરીર-સક-કાર-પોસ-હ-સવ-વઓ, | સર્વ થકી શરીર સત્કાર ત્યાગનો પૌષધ, બંભચેર પોસંહ સવ્વઓ, બમ–ભ-ચેર,-પો-સહમ-સવ-વઓ, સર્વથી બ્રહ્મચર્ય પાલન પૌષધ, અવાવાર-પોસહં સવ્વઓ, ! અવ-વા-વાર-પોસ-હ-સવ-વઓ, સર્વ થકી અવ્યાપાર પૌષધ, ચઉબિહં પોસહં ઠામિ, ચ-ઉવ-વિ-પો-સહ-ઠા-મિ, આ ચાર પ્રકારના પૌષધમાં હું રહું છું. જાવ-દિવસ અહોરાં જાવ-દિવ-સમ-અહો-ર-તમ્ આખો દિવસ અથવા રાત-દિવસ સુધી (જાવ-સેસ દિવસ) (જાવ-સેસ-દિવ-સમ) (શેષ બાકી રહેલ દિવસ સુધી) પજુવાસામિ, * પજ-જુ-વા-સા-મિ, * સેવું એટલે પાળું ત્યાં સુધી, અર્થ :- હે ભગવત ! પોષધવત કરું છું. આહાર-ત્યાગ કરવાનો, દેશથી (=આયંબિલ-એકાસણું-તિવિહાર ઉપવાસ) અથવા સર્વથી (ચઉવિહાર ઉપવાસ), સર્વથા શરીર-સત્કારનો ત્યાગ, સર્વથા બ્રહ્મચર્યનું પાલન અને (સર્વથી) અવ્યાપારનું પાલન રૂપ પૌષધવત, આ ચાર પ્રકારના પૌષધમાં હું રહું છુ. (તે) આખો દિવસ (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી) કે રાત-દિવસ (સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી) કે શેષ બાકી રહેલ દિવસ-રાત્રિ (અવઢ થી બીજા દિવસના સૂર્યોદય સુધી રાત્રી પૌષધ) સુધી એવો છું. ૨૨૬
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy