________________
શ્રી રાઈઅ-પ્રતિક્રમણ વિધિ | (૧) સામાયિક
હાવભાવ સાથે “ઈચ્છકાર સુહરાઈ’ સૂત્ર બોલીને આદેશ
માંગવો કે “ઈચ્છા- કારેણ સંદિસહ ભગવન્! રાઈસ વિધિપૂર્વક સામાયિક લેવું.
પડિકÆણે-ઠાઉં ?' ગુરુભગવંત કહે.. “ઠાવેહ' ત્યારે (૨) કુરવપ્ન-દુઃસ્વપ્ન નિમિત્તે કાયોત્સર્ગ .
‘ઈચ્છે' બોલી નીચે ઉભડક પગે ઢીંચણના આઘારે બેસવું પછી ખમાસમણ આપીને ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ |
જમણા હાથની હથેળી મુષ્ટિવાળીને ચરવળો | કટાસણા પર માંગવો કે.. ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! કુસુમિણ - સ્થાપન કરીને અને ડાબા હાથની હથેળીમાં મુખ આગળ દુસુમિણ ઉgવણિય રાઈઆ પાયચ્છિત્ત વિસોહણ€
યોગ્ય અંતરે મુહપત્તિ (બંધ કિનાર બહાર દેખાય તેમ) કાઉસ્સગ્ન કરું ? ગુરુભગવંત કહે ‘કરેહ' ત્યારે
રાખીને ‘સબસ્તવિ રાઈઅ દુચ્ચિતિય...' સૂત્ર બોલવું. ‘ઈચ્છ,” કુસુમિણ - દુસુમિણ ઉઠ્ઠાવણિય રાઈસ -
| (૬) દેવ-વંદના પાયચ્છિત્ત વિરોહણë કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.
પછી યોગ-મુદ્રામાં નીચે ઉભડક પગે બેસીને ખેસના સૂત્ર' બોલી જિનમુદ્રામાં કામભોગાદિકનાં કુસ્વપ્રો આવ્યાં
ઉપયોગ સાથે ‘નમુથુણં સૂત્ર' બોલવું. હોય તો ‘સાગર વર ગંભીરા’ સુધી અને બીજાં દુઃસ્વપ્નો. આવ્યા હોય કે ન આવ્યા હોય તો પણ ‘ચંદેસુ
(૭) પહેલું સામાયિક અને નિમ્મલયરા' સુધી ચારવાર શ્રી લોગસ્સ સૂત્રનો
બીજું ચઉવિસત્થો આવશ્યક કાયોત્સર્ગ કરવો. જેઓને આ લોગસ્સ સૂત્ર ન આવડે
પછી ખેસનો ત્યાગ કરી ઉભા થઈને યોગમુદ્રામાં ‘કરેમિ તેઓએ જ સોળવાર શ્રી નવકારમહામંત્રના કાયોત્સર્ગ !
ભંતે !' – “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે રાઈઓ'- ‘તસા કરવો અને યથાવિધિ પારીને ઉપર શ્રી લોગસ્સ સૂત્ર |
ઉત્તરી-અન્નત્થ સૂત્ર' ક્રમશ: બોલીને એકવાર શ્રી લોગસ્સા પ્રગટ સ્વરૂપે પૂર્ણ બોલવું.
સૂત્રનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાયોત્સર્ગ કરવો. શ્રી | (૩) ચૈત્યવંદનાદિ
લોગસ્સ સૂત્ર ન આવડે તો જ ચારવાર શ્રી નવકારમહામંત્રનો પછી એક ખમાસમણ આપીને ઉભા થઈને યોગમુદ્રામાં ' કાઉસ્સગ્ન કરવો. યથાવિધિ કાયોત્સર્ગ પારવો.’ આદેશ માંગવો કે... “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! પછી “શ્રી લોગસ્સ સૂત્ર' - “સબલોએ અરિહંતા ચૈત્યવંદન કરું? ગુરુભગવંત કહે ‘કરેહ' ત્યારે “ઈચ્છે' કહી ' ચેઈઆણં-અન્ના સૂત્ર' ક્રમશઃ બોલીને એકવાર “શ્રી “શ્રી જગચિંતામણિ સૂત્રથી જયવીયરાય સૂત્ર' પૂર્ણ તે તે મુદ્રામાં. લોગસ્સ સૂત્રનો ચંદેસુ નિમ્મલયરા' સુધી નો કાયોત્સર્ગ બોલવાં. (ચૈત્યવંદન વખતે ખેસ નો ઉપયોગ રાખવો) પછી. જિનમુદ્રામાં કરવો, જેઆને શ્રી લોગસ સૂત્ર ન આવડે તો જ સત્તર સંડાસાપૂર્વક ચાર ખમાસમણાં આપતી વખતે એક-એક ચારવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરવો અને ખમાસમણ પછી ‘ભગવાનë ‘થી સર્વ- સાધુહં’ સુધી અનુક્રમે યથાવિધિ પારવો. પછી “શ્રી પુકખર-વરદ્દીફે સૂત્ર-સુઅસ્સ બોલીને વંદના કરવી. પછી શ્રાવકે બે હાથ જોડીને ' ભગવઓ-વંદણવત્તિયાએ-અન્નત્થ’ ક્રમશઃ બોલીને ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું છું.’ એમ કહેવું.
‘અઈયાર-વિયારણ-ગાહા એટલે શ્રી નાણમ્મિ દંસણમ્મિની. (૪) સજઝાય (સ્વાધ્યાય)
આઠ ગાથાનો જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરવો. જેઓને તે
ગાથા ન આવડે તો જ આઠવાર શ્રી નમસ્કાર મહામંત્રનો પછી સત્તર સંડાસાપૂર્વક એક ખમાસમણ આપીને યોગા
કાયોત્સર્ગ કરવો પછી યથાવિધિ કાયોત્સર્ગ પારીને મુદ્રામાં આદેશ માંગવો કે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય સંહિસાહું? ગુરુ ભગવંત કહે-સંહિસાવેહ' ત્યારે
યોગમુદ્રામાં ‘શ્રી સિદ્ધાણં બુદ્ધાણ’ સૂત્ર બોલવું. * ઈચ્છે ' કહી ફરી એકવાર વિધિપૂર્વક ખમાસમણ આપીને
(૮) ત્રીજાં વાંદણાં આવશ્યક ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે.. ‘ઈચ્છાકારણ પછી યથાજાત મુદ્રામાં ત્રીજાં (વાંદણાં) આવશ્યકની સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ? ગુરુભગવંત કહે ‘કરેહ' ! મુહપત્તિ ૫૦ બોલથી પડિલેહવી અને પછી ૨૫ આવશ્યક ત્યારે ‘ઈચ્છ' કહેવું. ત્યારબાદ યથાજાત-મુદ્રામાં બેસીને શ્રી ! સાચવીને ૩૨ દોષ ટાળીને દ્વાદશાવર્ત (વાંદણાં) વંદન કરવું. નવકાર મહામંત્ર પ્રગટ સ્વરૂપે એકવાર બોલીને ‘ભરફેસર
(૯) ચોથું પ્રતિક્રમણ આવશ્યક બાહુબલિ’ સજઝાય બોલી ઉપર એકવાર શ્રી નવકાર
પછી યોગમુદ્રામાં આદેશ માંગવો કે “ઈચ્છાકારેણ મહામંત્ર પ્રગટ સ્વરૂપે બોલવો.
સંદિસહ ભગવન ! રાઈએ આલોઉં ?' ગુરુભગવંત કહે (૫) રાત્રિ-પ્રતિક્રમણ સ્થાપના
‘આલોવેહ’ ત્યારે ‘ઈચ્છ, આલોએમિ, જો મે રાઈઓ...' સુત્ર પછી ઉભા થઈને યોગમુદ્રામાં પ્રશ્ન પૂછતા હોઈએ તેવા ' પૂર્ણ બોલવું. ૨૪૨
Jan Edition International
Feste & Persora
De