SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Eાર ( પછી મુહપત્તિના ઉપયોગ સાથે ક્રમશઃ “સાત લાખ સૂત્ર' : વડીલજને (ફક્તએ પુરૂષોએ) “નમોડહંત,’ સૂત્ર બોલી “શ્રી અને ‘અઢાર પાપ સ્થાનક સૂત્ર' બોલીને યોગમુદ્રામાં આદેશ | વર્ધમાન જિનસ્તવ' એટલે ‘વિશાલ લોચન-દલ' સૂત્ર બોલવું. માંગવો કે “સબૂસ્સવિ રાઈઅ દુચિતિએ દુભાસિઅ ' વ્હેનોએ ‘નમો ખમાસમણાણં' બોલીને શ્રી સંસાર દાવાનલ દુચ્ચિઠ્ઠિઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન !' ગુરુ ભગવંત 1. ની પ્રથમ ત્રણ ગાથા બોલવી. કહે ‘પડિક્કમેહ' ત્યારે “ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડ' | (૧૩) દેવ-વંદના બોલીને વીરાસને નીચે બેસવું. અથવા જમણા ઢીંચણની. પછી ‘નમુથુણં સૂત્ર' બોલી ઉભા થઈને યોગમુદ્રામાં જયણા કરવી. ‘અરિહંત ચેઈઆણં’–‘ અન્નત્ય સુત્ર' બોલી એકવાર શ્રી પછી યોગમુદ્રામાં બન્ને હાથ જોડીને “શ્રીનવકાર મહામંત્ર' નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરવો. યથાવિધિ કાઉસ્સગ્ગ કરેમિ ભંતે ! ઈચ્છામિ પડિક્કમિ ઉં, જો મે રાઈઓ... ક્રમશ: પારીને (ફક્ત પુરુષોએ) “નમોડહંત' બોલી “શ્રી કલ્યાણ કંદ સૂત્રો બોલીને શ્રી વંદિત્ત સૂત્ર બોલવું. તેમાં ૪૩મી ગાથા સૂત્ર'ની પ્રથમ ગાથા બોલવી. સામુહિકમાં આદેશ લેનાર એક ‘અભુઠ્ઠિઓમિ આરાહણાએ' બોલતાં ઉભા થઈ શેષ સૂત્ર જ ભાગ્યશાળી યોગમુદ્રામાં હાથ જોડી થોય બોલે, જ્યારે બોલવું. પછી બે વાંદણાં આપી અવગ્રહમાં રહી ગુરુવંદન અન્યો જિનમુદ્રામાં (કાઉસ્સગ્ગ ધ્યાનમાં) જ હોય સાંભળે. (અભુઠ્ઠિઓ સૂત્ર દ્વારા) કરી ફરીવાર બે વાંદણાં આપીને અને થોય પૂર્ણ થતાં એક સ્વરે ‘નમો અરિહંતાણં' કાઉસ્સગ્ગ ‘આયરિય-ઉવજઝાયે' સૂત્ર અવગ્રહમાં રહીને બોલવું. મુદ્રામાં બોલીને કાયોત્સર્ગ પારે. | (૧૦) પાંચમું કાયોત્સર્ગ આવશ્યક પછી ‘લોગસ્સ સૂત્ર - સવ્વલોએ અરિહંત ચેઈઆણંપછી અવગ્રહની બહાર નિકળીને ‘કરેમિ ભંતે !' ! અન્નત્ય સૂત્ર’ ક્રમશ : બોલી એકવાર શ્રી ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, જો મે રાઈઓ-તસ્સ ઉત્તરી’ અને i નવકારમહામંત્ર નો કાયોત્સર્ગ કરવો. યથાવિધિ “અન્નત્થ સૂત્ર' ક્રમશઃ બોલીને ‘તપ ચિંતવણી'નો કાયોત્સર્ગ પારીને શ્રી કલ્યાણ કં સૂત્ર ની બીજી ગાથા બોલવી. કરવો. તે ન આવડે તો જ સોળવાર શ્રી નવકાર મંત્રનો પછી “શ્રી પુકખર-વર-દીવડ્રે સૂત્ર’ – ‘સુઅસ્સ કાયોત્સર્ગ કરવો. યથાવિધિ કાયોત્સર્ગ પારીને શ્રી લોગસ્સા ભગવઓ-વંદણવત્તિયાએ-અન્નત્થસૂત્ર' ક્રમશ: સૂત્ર બોલવું. બોલીને એકવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ (૧૧) છઠું પ્રત્યાખ્યાન આવશ્યક કરીને યથાવિધિ પારીને શ્રી કલ્લાણ કંદં સૂત્રની ત્રીજી ગાથા બોલવી. પછી યથાજાત મુદ્રામાં બેસીને છઠ્ઠા (પચ્ચકખાણ) ; પછી “શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂઝ- વેયાવચ્ચગરાણુંઆવશ્યક ની મહત્તિનું ૫૦ બોલથી પડિલેહણ કરવું. પછી બે અન્નત્થ સૂત્ર' ક્રમશઃ બોલીને એકવાર શ્રી વાંદણાં આપી ચૈત્યવંદન મુદ્રામાં ખેસના ઉપયોગ સાથે. નવકારમંત્રનો કાયોત્સર્ગ કરવો. યથાવિધિ કાયોત્સર્ગ ભાવપૂર્વક ‘સકલ તીર્થ-વંદન’ સૂત્ર બોલવું. પછી ગુરુભગવંત પારીને (ફક્ત પુરુષોએ) ‘નમોડહંત' બોલી શ્રી પાસે અથવા વડીલજન પાસે અને ઉભય ન હોય તો પોતે તપચિંતવણીમાં નિશ્ચિત કરેલ પચ્ચકખાણ ઉચ્ચારપૂર્વક લેવું કલ્લાણ કંદં સૂત્રની ચોથી થોય બોલવી. પછી ચૈત્યવંદન મુદ્રામાં નીચે બેસીને યોગમુદ્રા પ્રમાણે અને તે પચ્ચકખાણ સૂત્ર ન આવડે તો તે તે પચ્ચકખાણની બન્ને હાથ જોડીને નમુથુણં સૂત્ર બોલવું પછી ક્રમશઃ સત્તર ધારણા કરવી પછી બોલવું કે.. સામાયિક, ચઉવિસત્યો, વાંદણાં, પડિક્કમણ, સંડાસા પૂર્વક ચાર ખમાસમણ આપવાં. તેમાં દરેક ખમાસમણ પછી “પંચપરમેષ્ઠિ વંદના' સ્વરૂપ “ભગવાનé' થી ‘સર્વ કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યુ છે જી (-જો પચ્ચકખાણ ઉચ્ચારપૂર્વક લીધેલ હોય તો) અથવા પચ્ચકખાણ ધાર્યુ છે જી. સાધુહં સુધી સૂત્ર’ બોલવું. (પોષધવ્રત ધારી શ્રાવક-શ્રાવિકાગણે ચાર ખમાસમણાં (- જો પચ્ચકખાણ ઉચ્ચાર પૂર્વક લેવાના બદલે ફક્ત ધારણા આપતાં પહેલાં બે ખમાસમણ નીચેના આદેશ માંગવા સાથે જ કરેલ હોય તો) . આપવા...ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ સંદિસાહું ? | (૧૨) મંગલ-સ્તુતિ ગુરુભગવંત કહે- ‘સંદિસાવેહ' ત્યારે “ઈચ્છે' બોલવું, પછી પછી ‘ઈચ્છામો અણુસર્કિં' બોલી પુરુષોએ ખેસનો બીજું એક ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ઉપયોગ રાખીને ચૈત્યવંદન મુદ્રામાં બેસીને યોગમુદ્રામાં બે ભગવન,! બહુવેલ કરશું ? ગુરુભગવંત કહે ‘કરજો' ત્યારે હાથ જોડીને “નમો ખમાસમણાણં' નમ્રતા પૂર્વક બોલી : “ઈચ્છે' બોલવું) ૨૪૩ Lise-Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy